By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં સાડાચાર વર્ષમાં ૪૨ હજાર લોકોને રખડતાકૂતરાએ બચકા ભર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં સાડાચાર વર્ષમાં ૪૨ હજાર લોકોને રખડતાકૂતરાએ બચકા ભર્યા
GeneralSurat

સુરતમાં સાડાચાર વર્ષમાં ૪૨ હજાર લોકોને રખડતાકૂતરાએ બચકા ભર્યા

HM News
Last updated: 06/07/2022 8:47 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે.જોકે છેલ્લા સાડા ચાર વર્ષમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ ૪૧,૮૬૪ વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા.છેલ્લા કેટલાક સમયથી શહેરમાં માનદરાજા,રાંદેર,અડાજણ,નાનપુરા,કતારગામ,વરાછા,પાંડેસરા,ભેસ્તાન,લિંબાયત,ડીંડોલી,ઉધના,ચોકબજાર,ભટાર રોડ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે.જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડીને કુતરા બચકા ભરે છે.

જોકે વર્ષ ૨૦૧૯ સુરતના વિવિધ વિસ્તારોમાં ૧૧૦૯૯ વ્યકિતઓને કૂતરાએ બચકા ભર્યા બાદ સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં આવ્યા હતા.જોકે સિટીમાં વર્ષ ૨૦૨૦માં કોરોના કેસ દેખાયા બાદ લોકડાઉ જાહેર કર્યા પછી અને રાત્રીના કરફર્યુ મુકવાથી દિવસે અને રાત્રીના લોકોની અવર જવર ખુબજ ઓછી થઇ ગઇ હતી.જેથી વર્ષ ૨૦૨૦માં ૭૧૨૪ વ્યકિતઓને કુતરાએ બચકા ભર્યા હોવાથી સિવિલમાં આવ્યા હતા.જેથી વર્ષ ૨૦૧૯ કરતા વર્ષ૨૦૨૦માં સિવિલમાં ડોગ બાઇટની રસી મુકાવા આવનાર ૩,૯૭૫ વ્યકિતઓનો ધટાડો થયો હતો.બાદ શહેરમાં કોરોના કેસ ધટાડો થતા કુતરોનો ફરી આંતક મચાવવા લાગ્યા છે.જોકે વર્ષ ૨૦૨૨માં જાન્યુ.થી જુન સુધીમાં ૫૫૪૮ વ્યકિતને કુતરા બચકા ભર્યા હોવાથી સિવિલમાં હડકવા વિરોધી રસીમાં મુકાવવા આવ્યા હતા.નોધનીય છે કે માનદરવાજા, ખ્વાજાનગર વિસ્તારમાં રખડતો કુતરો(શ્વાન)એ સોમવારે સવારે એક પછી એક ૭ બાળકો,૨ મહિલા અને ૩ પુરુષને બચકા ભર્યા હોવોથી હડકવા વિરોધી રસી મુકાવવા માટે સિવિલમા આવ્યા હતા.પાલિકા દ્વારા આવા રખડતા કુતરા સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે.તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે.

ડોકટરો બાદ હવે જ્યોતિષીઓ પર બાબા રામદેવે સાધ્યુ નિશાન, કહી આવી વાત
કોંગ્રેસને તોડવામાં 3 પેરાશૂટ મંત્રી, પ્રદેશ અધ્યક્ષનો ‘હાથ’! છતાં ભાજપ ‘ગદ્દારો’ને પેટાચૂંટણીમાં નહીં ઉતારે..
ઓ બાપ રે. બીજેપી નેતાના નામનો હતો મેન્ડેટ પણ કાર્યકર્તા એક જ નામને કારણે મેન્ડેટ લઈ ગયો, આખરે ભાજપે અસલી-નકલીની કરવી પડી અપીલો
એ દારૂ પુનાથી આરોપીઓના ભાઇઓ દ્વારા લાવવામાં આવેલઃ સુભાષ ત્રિવેદી
BAPS સ્વામીના નિવેદનથી ખળભળાટ : ‘પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેવાની બંધ કરે, સરદારનું માથું શરમથી ઝુકી જશે’
Share This Article
Facebook Email Print
Previous Article સુશાંત સિંહની ‘ટીમ સાથ’ની પાછળ ‘લિબરલ્સ’, ઇસ્લામવાદી માફીવાદીઓના રોદણાં શરૂ, ટ્વિટર એકાઉન્ટનું સસ્પેન્શન રદ્દ કરવાની માંગ
Next Article પુણામાં મકાનની અભરાઇનો ભાગ જમી રહેલા યુવાન પર પડતા મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up