By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત : ઓડિશા બાદ UPના પરપ્રાંતીયોએ ધમાચકડી મચાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત : ઓડિશા બાદ UPના પરપ્રાંતીયોએ ધમાચકડી મચાવી
GeneralGujarat NowSurat

સુરત : ઓડિશા બાદ UPના પરપ્રાંતીયોએ ધમાચકડી મચાવી

HM News
Last updated: 08/05/2020 11:46 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : કોરોના વાઇરસને લઈને લોકડાઉન ચાલે છે ત્યારે સુરતમાં ફસાયેલ કારીગરોને તંત્ર દ્વારા વતન મોકલવામાં આવે છે,ત્યારે વતન જવાની માગ કરતા શ્રમિકો માટે તંત્ર દ્વારા રોજ રોજ નિયમો ફેરવવામાં આવ રહ્યાં છે. સૌ પ્રથમ ઓડિશા જવાની ટ્રેન શરૂ કરવામાં આવી પરંતુ ઓડિશા હાઈકોર્ટ દ્વારા શ્રમિકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ નેગેટિવ લોકોને જ રાજ્યમાં આવવા કહેતા ટ્રેન કેન્સલ કરાઈ છે.ત્યારબાદ બિહાર અને ઝાડખંડ ટ્રેન રદ કરવામાં આવી. જેને લઇને વતન જાવવા માંગતા લોકો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવા માટે પહોંચ્યા હતા જોકે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન બંધ કરી નાખવામાં આવ્યું હતું તે સાથે આજે ઉત્તર પ્રદેશ જવા વળી ટ્રેન રદ કરવામાં આવી હોવાની એક અફવાને લઇને ત્યાં હજાર લોકો અધીરા બન્યા હતા કે તે વતન નહિ જય શકે તેને લઇને આ કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે સુરતમાં રહેતા અલગ અલગ રાજ્યના લોકો વેપાર ઉધોગ બંધહોવાને લઇને સતત વતન જવાની માંગ કરી રહ્યા હતા.કારણકે તેમની પાસે હવે રૂપિયા પણ નથી ત્યારે સતત વિરોધ વચ્ચે સરકાર દ્વારા તેમને વતન જવા માટે ટ્રેન શરુ કરી આપી હતી.

પણ ગતરોજ ઓડિસા સરકાર દ્વારા હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે લોકો સુરત થી વતન આવી રહ્યા હોય તે તમામ લોકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મોકલવા જેને લઇને આજે સુરતથી ઓડિસા જનારી 3 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી.તેની સાથે તંત્ર દ્વારા બિહાર અને ઝાડખંડની ટ્રેન પણ રદ કરવામાં આવી હતી જેને લઇને સુરતમાં રહેતા પર પ્રાંતના લોકો સૌથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન ગોડાદરામાં આવેલી અરિહંત એકેડમી ખાતે કરાવવા પહોંચી ગયા હતા.

કારણકે સરકાર જો ટ્રેન બંધ કરી નાખેતો તેમને અટવાઈ જવાનો વારો આવે જેને લઇને લોકોમોટો સંખ્યા માં પોતાનું રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા હતા જોકે લોકો વધુ એકઠા થઈ જતા તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યુ હતું તે સમયે એક એવી 0અફવા પણ ફેલાઈ હતીકે ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન રદ કરવામાં આવી છે.જેને લઇને રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા ત્યાં હાજર અને વતન જવા માટે તલપાપડ થઈ રહેલાં લોકો રોષે ભરાયા હતા અને જોત જોતામાં હંગામો કરી નાખ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને આવી કોઈ વાત નથી આ વાત માત્ર અફવા છે તેવું કહીને લોકોને ત્યાંથી રવાના કર્યા હતા.

EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય : SC
ના હોય ! DSPએ લાંચ વિરુદ્ધ આપ્યું પ્રમાણિકતાનું ભાષણ,પરંતુ કલાકમાં જ ACBએ લાંચ લેતા પકડી પાડ્યા
દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, મણિનગરની પરિણિતાને માર મારી કાઢી મૂકી
કેરાલામાં લવ જેહાદ થઈ રહી છે, યુવતીઓને ફસાવાઈ રહી છેઃ ‘મેટ્રો મેન’ ઈ શ્રીધરનનુ સ્ફોટક નિવેદન
ભારત સરકારના ‘ભ્રમ’ના કારણે પેદા થયું કોરોના સંકટ : અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના સંકટ વચ્ચે ફરી એક વખત થાઈલેન્ડના રાજા ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગ્યા
Next Article આખો મે મહિનો મહારાષ્ટ્રમાં લાગુ રહેશે લૉકડાઉન,ઉદ્ધવ ઠાકરેએ આપ્યા સંકેત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up