બારડોલી : સુરત જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાની રચના કરવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે અરવિંદ ડાહ્યાભાઈ પટેલ, મહામંત્રી તરીકે પ્રવીણભાઈ બાબુભાઇ પટેલ અને જગદીશ ભીખાભાઇ રબારી,અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે રાજેશભાઈ ભગુભાઈ કટારીયા,મહામંત્રી તરીકે રાકેશભાઈ ભગુભાઈ કટારીયા અને હરિવદન ગોવિંદભાઈ ચૌહાણ,અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ તરીકે વિપુલભાઈ નગીનભાઈ પટેલ,મહામંત્રી તરીકે જગદીશભાઈ રેશનભાઈ ગામીત,સુનિલભાઈ ગમનભાઈ ચૌધરી,કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિલેશકુમાર રૂપસિંહ દેવધરા,મહામંત્રી તરીકે જિમ્મી વસંતરાય દેસાઈ અને વિમલભાઈ ભગુભાઈ પટેલ,લઘુમતી મોરચોના પ્રમુખ તરીકે હુસેન અબ્દુલ કેયુમાઆરફ,મહામંત્રી તરીકે સલીમ કમરુદ્દીન કાઝી અને મુર્તુજા અબ્બાસ ટાયરવાળા,મહિલા મોરચોના પ્રમુખ તરીકે મનીષાબેન મેહુલભાઈ ચૌધરી મહામંત્રી તરીકે હેમાંગીબેન રાજેશભાઇ પારેખ,અલ્પાબેન ધર્મેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.


