By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુર્યગ્રહણ પર ત્રણ ગ્રહ એક નક્ષત્રમાં : આજના દાનનું હોય છે ખાસ મહત્ત્વ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુર્યગ્રહણ પર ત્રણ ગ્રહ એક નક્ષત્રમાં : આજના દાનનું હોય છે ખાસ મહત્ત્વ
GeneralReligious

સુર્યગ્રહણ પર ત્રણ ગ્રહ એક નક્ષત્રમાં : આજના દાનનું હોય છે ખાસ મહત્ત્વ

HM News
Last updated: 19/04/2023 11:07 AM
HM News
2 years ago
Share
Pic : Twitter
SHARE

– ભારતીય સમય અનુસાર સવારે 7.04 મિનિટથી બપોરે 12.29 વાગ્યા સુધી આ ગ્રહણ લાગુ પડશે.
– ગ્રહણનો કુલ સમય ગાળો 5.25 મિનિટનો રહેશે.આ વખતે સુર્ય ગ્રહણ હાઇબ્રિડ સુર્યગ્રહણ હશે.
– સુર્ય,ચંદ્રમા અને રાહુ ત્રણ ગ્રહ એક જ નક્ષત્રમાં છે.તે ગ્રહણના સમયે અશ્વિની નક્ષત્રમાં રહેશે.

સંવત 2080નું પહેલુ સુર્યગ્રહણ ચૈત્ર અમાસ 20 એપ્રિલ 2023ના રોજ લાગી રહ્યું છે.ભારતીય સમય અનુસાર સવારે 7.04 મિનિટથી બપોરે 12.29 વાગ્યા સુધી આ ગ્રહણ લાગુ પડશે.ગ્રહણનો કુલ સમય ગાળો 5.25 મિનિટનો રહેશે.આ વખતે સુર્ય ગ્રહણ હાઇબ્રિડ સુર્યગ્રહણ હશે,જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખાસ છે.આ ગ્રહણ એન્ટાર્કટિકા,ઓસ્ટ્રેલિયા,ઇન્ડોનેશિયા,ફિલિપાઇન્સ,હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના દક્ષિણ ભાગમાં જોવા મળશે.ગ્રહોની વાત કરીએ તો આ વખતે સુર્ય,ચંદ્રમા અને રાહુ ત્રણ ગ્રહ એક જ નક્ષત્રમાં છે.આ ત્રણે ગ્રહ ગ્રહણના સમયે અશ્વિની નક્ષત્રમાં રહેશે.અશ્વિની કુમાર આ નક્ષત્રના સ્વામી છે.

દાનનું કેમ હોય છે મહત્ત્વ?

ત્રણેય ગ્રહો એક જ નક્ષત્રમાં હોવાના કારણે સુર્યગ્રહણ અને અમાસના દિવસે દાનનું પુણ્ય વધી જાય છે.આ દાનથી ઘરમાં રોગનો નાશ થાય છે.આ સુર્યગ્રહણ ભુમંડળ પર થઇ રહ્યુ છે,પરંતુ ભારતમાં દેખાશે નહીં.તેથી સુતકકાળ લાગુ પડશે નહીં.સુર્યની વ્યાપક અસર હોય છે અને આ ઘટના બ્રહ્માંડમાં ક્યાંકને ક્યાંક તો બની જ રહી છે.તેથી પૂજન,દાન વગેરે કર્મ કરવાનું ખૂબ મહત્ત્વ હોય છે.

BJP નેતાને કારની ડેકીમાં બંધ કરી સળગાવી નાખ્યા, પોલીસે શરૂ કરી તપાસ
31જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે સંસદનું બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ બજેટ કરાશે રજૂ
વિરોધ પક્ષ અને સોશ્યલ મીડિયામાં હંગામો મચતાં BJPના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલનું સરેન્ડર : રેલી અંતિમ સમયે રદ્દ કરાય
ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો, અનેક શહેરોમાં વાદળોએ ધબધબાટી બોલાવી
ભાજપ પાસે અપાર પાર્ટી ફંડ છે, કોરોના સંકટમાં સદ્ઉપયોગ કરવો જોઈએ : પરેશ ધાનાણી
Share This Article
Facebook Email Print
Previous Article UP પોલીસના રડાર પર 61 માફિયા : જાણો શું છે UPમાંથી ગેંગસ્ટર્સના સફાયાનો પ્લાન….આ રહ્યું લિસ્ટ
Next Article કૅલિફૉર્નિયામાં ભારતમાં વૉન્ટેડ બે માફિયા સહિત ૧૭ જણની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up