By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સેન્ટ્રલ GST પાસે બાતમીદારોની અછત, લોકો કરચોરીની માહિતી આપે તે માટે ‘કરમિત્ર’ યોજના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સેન્ટ્રલ GST પાસે બાતમીદારોની અછત, લોકો કરચોરીની માહિતી આપે તે માટે ‘કરમિત્ર’ યોજના
GeneralNational

સેન્ટ્રલ GST પાસે બાતમીદારોની અછત, લોકો કરચોરીની માહિતી આપે તે માટે ‘કરમિત્ર’ યોજના

HM News
Last updated: 16/07/2020 7:41 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.૧૬ : ઇન્કમ ટેકસ, એકસાઈઝ, કસ્ટમ કે GST ના અધિકારીઓને જે બાતમીદારો દ્વારા કરોડોની કરચોરી બાતમી મળતી હતી તે બાતમી આપનાર લોકોને સરકર દ્વારા આપવામાં આવતા પુરસ્કારની રકમ આપવામાં અધિકારીઓએ આડોડાઈ શરૂ કરીદેતા બાતમીદારો નિષ્ક્રય બની ગયાછે.તેથી અધિકારીઓ જાણે કે પાંગળા બની ગયા હોય તેવો ઘાટ થયો છે આ પરિસ્થિતિમાં સેન્ટ્રલ GST ગાંધીનગર કમિશનરેટ દ્વારા ‘કરમિત્ર’ નામની યોજના લોન્ય કરવામાં આવી છે જેમાં કોઈપણ નાગરિક કરચોરી અંગેની વિગતો ડિપાર્ટમેન્ટના અધિકારીને પહોંચાડી શકશે.જેમાં બાતમી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવશે અને તેને સરકાર દ્વારા નક્કી કરાયેલા પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે

છેલ્લા ઘણા લાંબા સમયથી તમામ એજન્સીઓને તેમના કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા કૌભાંડો અને ગોબાચારીની પૂરતી માહિતી મળતી નથી.તે માટે અધિકારીઓની છીછરી માનસિકતા જવાબદારછે.હવે તમામ ઇનપુટ અધિકારીઓને પુર ટેકનોલોજીની મદદથી મળી રહ્યા છે પરંતુ બાતમીદાર વગર મોટ કૌભાંડો સામે આવે એવું લગભગ અશકય છે.સેન્ટ્રલ GST દ્વારા ફરીએક વખત જૂના બાતમીદારોને સક્રિય કરવા માટે તથા સામાન્ય નાગરિકો પણ પોતાની આજૂબાજુ થતી કરચોરીની વિગતો ડિપાર્ટમેન્ટને પહોંચાડે તેના માટે કરમિત્ર નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ અંતર્ગત કોઈપણ સામાન્ય નાગરિક કર ચોરી અંગેની વિગતો whattsapp દ્વારા એસએમએસ દ્વારા ઓડીયો કે વીડિયો દ્વારા ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પહોંચાડી શકશે સાથે સાથે સેન્ટ્રલ GST સહાયતા કેન્દ્ર ઉપર જઈને પણ આ અંગેની માહિતી આપી શકશે.ડિપાર્ટમેન્ટ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની કર ચોરી અંગેની માહિતી આપનાર વ્યકિતની ઓળખ ગુપ્તરાખવામાં આવશે સાથેસાથે તેને સરકાર દ્વાર નક્કી કરવામાં આવેલો પુરસ્કાર પણ આપવામાં આવશે.

વલસાડ પાલિકાના ભંગાર વેચાણ કેસમાં તપાસ કરવા SPને ફરિયાદ
માસ પ્રમોશન : સ્કૂલોને શિફ્ટમાં શૈક્ષણિક કાર્ય માટે શિક્ષણ વિભાગની મંજૂરી મળી
કઢંગી હાલતમાં ગામ લોકોએ પ્રેમી યુગલને પકડી ઝાડ સાથે બાંધ્યું, પોલીસ છોડાવી ન શકી
સુનંદા પુષ્કર મૃત્યુ કેસમાં શશિ થરૂર તમામ આરોપોમાં નિર્દોષ જાહેર, 7.5 વર્ષ બાદ મળી રાહત
મોહન ડેલકર આપઘાત કેસ : દમણ- દાદરાનગરના પ્રશાસક પ્રફુલ પટેલે 25 કરોડની ખંડણી માગી હોવાનો ગંભીર આક્ષેપ,જાણો અન્ય અધિકારીઓ શું ખેલ કરતા હતા …
Share This Article
Facebook Email Print
Previous Article માત્ર 2 ફ્લેટ 100 કરોડમાં વેચાયા, કોરોના વચ્ચે થઈ સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ
Next Article એકતા કપૂરના વેબ-શોને લઇને મુંબઈ કોર્ટમાં હિન્દુસ્તાની ભાઉએ દાખલ કરી ફોજદારી ફરીયાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up