By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સૈન્ય માટે ખરીદાયેલા રૂ 960 કરોડના દારૂગોળા ખરાબ નીકળ્યા, 27 જવાનના મૃત્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સૈન્ય માટે ખરીદાયેલા રૂ 960 કરોડના દારૂગોળા ખરાબ નીકળ્યા, 27 જવાનના મૃત્યુ
GeneralNational

સૈન્ય માટે ખરીદાયેલા રૂ 960 કરોડના દારૂગોળા ખરાબ નીકળ્યા, 27 જવાનના મૃત્યુ

HM News
Last updated: 30/09/2020 7:44 AM
HM News
5 years ago
Share
SHARE

એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે સૈન્ય માટે છેલ્લા છ વર્ષમાં આશરે 960 કરોડ રૂપિયાના જે બોમ્બ વગેરે વિસ્ફોટ સામગ્રી ખરીદવામાં આવી હતી તે ખરાબ નીકળી છે. હાલ ચીન અને પાકિસ્તાન સાથે સરહદે ઘર્ષણ ચાલી રહ્યું છે આ સિૃથતિ વચ્ચે સામે આવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે સૈન્ય માટે ખરીદવામાં આવેલા રૂપિયા 960 કરોડના દારૂગોળા ખરાબ નિકળ્યા છે,જેને કારણે ઘટેલી ઘટનામાં 27 જવાનના મોત નિપજ્યા છે. વર્ષ 2014થી 2020 દરમિયાન અતી ખરાબ ક્વોલિટીના દારૂગોળા ખરીદવામા આવ્યા તેની કિમત આશરે 960 કરોડ રૂપિયા છે.સૈન્યના એક આંતરિક રિપોર્ટમાં આ સામે આવ્યું છે અને તેને સંરક્ષણ મંત્રાલયને પણ સોપવામાં આવી છે.

નોંધનીય છે કે ઓર્ડિનેંસ ફેક્ટ્રી બોર્ડ (ઓએફબી)નું સંચાલન સંરક્ષણ મંત્રાલય હેઠળ આવે છે અને તે સૌથી જુની સરકારી ઓર્ડિનેંસ પ્રોડક્શન યૂનિટમાંની એક છે.જે અંતર્ગત જ સૈન્ય માટે દારૂગોળા બનાવવામાં આવે છે. આ દારૂગોળા ખરાબ નિકળતા સૈન્ય દ્વારા તેની આલોચના કરવામાં આવી છે.

જે પણ દારૂગોળા કે વિસ્ફોટક સામગ્રીમાં ખામી જોવા મળી છે તેમાં 23-એમએમના એર ડિફેંસ શેલ, આર્ટિલરી શેલ, 125 એમએમના ટેંક રાઉંડ સહિત અલગ અલગ કેબિલરની બૂલેટનો પણ સમાવેશ થાય છે. સૈન્યના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ ખરાબ ક્વોલિટીના દારૂગોળાને કારણે સૈન્યને પણ નુકસાન થયું છે સાથે જ આ પ્રોડક્ટને કારણે જે ઘટનાઓ બની રહી છે તેનાથી માનવીય ક્ષતિ પહોંચે છે અને એક સપ્તાહમાં એક થાય છે.

આ આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2014 બાદ ખરાબ ક્વોલિટીના દારૂગોળાને કારણે 403 અકસ્માતો પણ થયા છે અને આ દરમિયાન 27 જવાનોના મોત નિપજ્યા છે અને સાથે જ 159 ઘાયલ થયા છે.આ વર્ષે જ એક વર્ષમાં આશરે 13 આવા અકસ્માત થયા છે.જેમાં વિસ્ફોટ થવા જેવી ઘટનાઓનો પણ સમાવેશ થાય છે પણ આ વર્ષે કોઇના મોત નથી નીપજ્યા.

વડોદરાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં મહિલા સામે બીજી ફરિયાદ નોંધવાની તૈયારી
વિશ્વના સૌથી ઝડપી કમ્પ્યૂટરે ઓળખી કોવિડ-૧૯ની દવા
સુરત: લસકાણા વિસ્તારમાં વતન જવા તોફાને ચઢનાર 900 થી 1300 કારીગરો વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ
બ્રિટિશ રોકાણકારના એકાઉન્ટમાં અચાનક ૨૫ કરોડ જમા થઈ ગયા
વાણી સ્વતંત્રતાને રૂંધવાની કોશીશ કરતા નહી : કેન્દ્ર-રાજયોને સુપ્રીમની ચેતવણી
Share This Article
Facebook Email Print
Previous Article બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ/ 315 લોકોએ જુબાની આપી, 600 દસ્તાવેજો રજૂ કરાયા. અને આખરે ચુકાદો આવ્યો
Next Article સુરત : મહિલાને તેની જ બેંકનો સહકર્મી I love U અને merry meનાં મેસેજ કરી કરતો હતો પરેશાન, થઇ ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up