સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે :ગૃહ રાજ્યપ્રધાન જાડેજા

HM News
1 Min Read

કોરોના વાયરસના રાજ્યમાં 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમ જેમ દર્દીઓ વધી રહ્યા છે તેમ તેમ સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવાનું પ્રમાણ વધ્યું છે. આ અંગે આજે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે અફવા ફેલાવી અને લોકોમાં ભય ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોને કોરોનાટાઈન કરવામાં આવ્યા છે તે પણ જો આદેશનું પાલન નહીં કરે અને બહાર અન્ય લોકો વચ્ચે જશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *