By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે સોનિયાએ PMને ‘રાજધર્મ’ની યાદ અપાવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે સોનિયાએ PMને ‘રાજધર્મ’ની યાદ અપાવી
GeneralPolitics

હવે સોનિયાએ PMને ‘રાજધર્મ’ની યાદ અપાવી

HM News
Last updated: 27/02/2020 12:15 PM
HM News
5 years ago
Share
SHARE

રાષ્ટ્રપતિને મળ્યું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ : દિલ્હીની હિંસા ચિંતાનો વિષય : મનમોહનઃ કેન્દ્ર મૂકદર્શક બની હોવાનો આરોપ

નવી દિલ્હી તા. ૨૭ : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અગુવાઇમાં પક્ષના પ્રતિનિધિ મંડળે દિલ્હી હિંસા મુદ્દા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને  આગ્રહ કર્યો કે તેઓ કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવા અને ગૃહમંત્રી અમિત શાહને હટાવા માટે પગલા ભર્યા. દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ  આક્રમક અકિલા મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત  બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય અકીલા શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ  કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય  શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્ત્।નો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી  રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને  સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં ૩૫ લોકોનાં મોત થઈ ચૂકયા છે. દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના  એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં ૩૫ લોકોનાં મોત થઈ ચૂકયા છે.

કોરોના કાળમાં પણ બેંકો સાથે 20 હજાર કરોડની છેતરપીંડી
મોસ્કોમાં કેપ્સ્યુલમાં બંધ છે બે અમેરિકન વૈજ્ઞાનિકો, યુધ્ધ શરુ થવા અંગે બેખબર
ગાંધીનગર : આઠ P.I ની જાહેર હિતમાં બદલી કરતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, LCB, SOG PI પણ બદલાયા
નવ વર્ષની ઉજવણી પર પ્રતિબંધોનું ગ્રહણ, પાર્ટી પહેલાં જાણી લો ગાઇડલાઇન્સ
સિદ્ધપુર તાલુકો સીલ કરી દેવાયો : ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 5 કેસો નોંધાયા
Share This Article
Facebook Email Print
Previous Article વેપાર-ઉદ્યોગના ૭૭૫૨૩ એકમો પાસેથી સરકારે ૪૮૪૩૯ કરોડ વસુલવાના બાકી
Next Article મનમોહન સિંહે દિલ્હી હિંસાને ગણાવી રાષ્ટ્રીય શરમ, કહ્યુ- સરકારને રાષ્ટ્રપતિ યાદ અપાવે રાજધર્મ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up