By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિન્દુ રાષ્ટ્ર બનાવાનું સપનું પુરૂ નહીં થાય, જળસમાધી લેવાની જાહેરાત કરનારા મહંતને તંત્રએ ઘરમાં કેદ કરી દીધા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિન્દુ રાષ્ટ્ર બનાવાનું સપનું પુરૂ નહીં થાય, જળસમાધી લેવાની જાહેરાત કરનારા મહંતને તંત્રએ ઘરમાં કેદ કરી દીધા
GeneralNational

હિન્દુ રાષ્ટ્ર બનાવાનું સપનું પુરૂ નહીં થાય, જળસમાધી લેવાની જાહેરાત કરનારા મહંતને તંત્રએ ઘરમાં કેદ કરી દીધા

HM News
Last updated: 02/10/2021 9:01 AM
HM News
4 years ago
Share
SHARE

અયોધ્યામાં તપસ્વી છાવણીના ઉત્તરાધિકારી મહંત પરમહંસે જલસમાધી લેવાની વાત શું કહી, આખું તંત્ર અને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.જેને ધ્યાનમાં રાખીને યોગી સરકાર આશ્રમની બહાર સુરક્ષા જવાનોનો ખડકલો ઊભો કરી દીધો છે. જિલ્લા તંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓના આદેશ બાદ પરમહંસને હાઉસ અરેસ્ટ કરી દેવામાં આવ્યા છે.ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની જીદે ચડેલા પરમહંસ બે ઓક્ટોબર એટલે કે આજે જળ સમાધી લેવાના હતા.મીડિયામાં રહેવાના ડીંડક શોધતા પરમહંસ મહારાજ પહેલા પણ આવી જાહેરાતો કરી ચુક્યા છે.

અયોધ્યા પરિસરમાં ઈંડા,માંસ અને દારૂનું વેચાણ બંધ કરવાની સહિત કેટલીય માગાને લઈને ઉપવાસ પર ઉતરેલા તપસ્વી છાવણીના મહંત પરમહંસને તંત્ર દ્વારા તેમના ઘરમાં નજરકેદ કરવામં આવ્યા છે.નજરકેદ કર્યા બાદ મહંતે પોતાના ઘરમાં જ ઉપવાસ શરૂ કરી દીધા હતા.

અન્ય માગ એવી પણ છે કે, ગૌવંશની રક્ષા માટે ગૌરક્ષા મંત્રાલય બનાવામાં આવે.અયોધ્યામાં ઐતિહાસિક કુંડની જમીનો પર જે ગેરકાયદેસર દબાણ છે તે હટાવામાં આવે.આ માગોને લઈને તે શનિવારે ફરી વાર મહોબરા બજારમાં ઉપવાસ કરવા જવાના હતા, કે પોલીસે તેમને રોકીને ઘરમાં નજરકેદ કરી લીધા હતા.

કોરોનાને કારણે દુનિયાનો ચીન પરથી થયો મોહભંગ, ભારતે હવે ચીનને હંફાવવા કરી છે આ તૈયારીઓ
વાંસદા તાલુકા સેવા સદનમાં મહત્વના પદ પર ઇન્ચાર્જથી ગાડું ગબડાવાતા લોકોને ભારે હાલાકી
પેલેસ્ટાઇન ઑથોરિટિએ અલ જઝીરાના મહિલા પત્રકારના મૃત્યુનો મામલો ICCને મોકલ્યો
ફોન ટેપિંગ પ્રકરણ અંગે દેવેન્દ્ર ફડણવીસે પેનડ્રાઈવનો સ્ત્રોત જણાવવો જોઈએ : નવાબ મલિક
ભીમ અગિયારસનો જુગારઃ વધુ 40 ઠેકાણે દરોડામાં 2 મહિલા સહિત 254 પકડાયા
Share This Article
Facebook Email Print
Previous Article બેખોફ બાબુઓ સાવધાન! મનફાવે તેવું વર્તન કરશો તો ઘરભેગા કરી દઇશું : રાજેન્દ્ર ત્રિવેદી
Next Article રંગમાં ભંગ !! સાળીના લગ્નમાં દારુ અને બીયર લઇ જતા દમણના જીજાને વાપીમાં પોલીસે પકડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up