By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…
GeneralNational

હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…

HM News
Last updated: 02/04/2020 7:11 AM
HM News
5 years ago
Share
SHARE

હૈદ્રાબાદ તા. ૨ : તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં આવેલી એક લેબોરેટરીમાં કોરોના વાયરસને પેદા કરવામાં આવી રહ્યો છે.જી નહીં, ડરો નહીં. આ ટેસ્ટથી વાયરસના જીનોમ સ્ટ્રકચરને સમજવાની કોશિષ કરાય રહી છે.જો વૈજ્ઞાનિક આ રીતે યોગ્ય રીતે સમજવામાં સફળ થયા તો આશા છે કે કોરોના વાયરસની દવા અને રસી ઝડપથી અને વધુ સરળતાથી બનાવી શકાય.આ ટેસ્ટ Center for Cellular and Molecular Biology (CCMB) દ્વારા બનાવામાં આવી રહ્યો છે.કોરોનાના કેસ વધવાની આશંકા વ્યકત કરતાં સીસીએમબીના ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે ઘાતક કોરોના વાયરસના ખાત્મા માટે કોઇપણ દેશને દવા બનાવા કે રસી વિકસિત કરવામાં કમ સે કમ એક વર્ષ લાગી શકે છે.આથી અત્યારે એકબીજાથી સોશિયલ ડિસ્ટેંસિંગ અને સ્વચ્છતા બનાવી રાખવી જ આ વિષાણુની ઝપટમાં આવવાથી બચવાની એકમાત્ર રીત છે.રાકેશ મિશ્રાએ કહ્યું કે અમે Covid-19 પર રિસર્ચ શરૂ કરી દીધું છે.અમે અમારી પ્રયોગશાળાઓમાં આ વાયરસને મોટી સંખ્યામાં પેદા કરવાનું શરૂ કરી દીધું છે,જેથી અમે આ કોશિકાઓમાં તેની વૃદ્ઘિનો અભ્યાસ કરવાના વાસ્તે સીરમ તપાસ માટે ઉપયોગ કરી શકીએ.તેમણે એમ પણ કહ્યું કે સીસીએમબી એ મંગળવારથી કોરોના વાયરસના નમૂનાની તપાસની શરૂઆત કરી દીધી.સંસ્થાન એક દિવસમાં સેંકડો નમૂનાની તપાસ કરવામાં સમર્થ છે.સીસીએમબી ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો આવવાનો પ્રશ્ન જ નથી.તમામ સંકેત દર્શાવી રહ્યા છે કે કેસ વધી રહ્યા છે.આ કયાં સુધી જશે એ વાત પર નિર્ભર કરશે કે આપણું લોકડાઉન કેટલું પ્રભાવી રહે છે.ચીની લોકોની ગતિવિધિ નિયંત્રિત કરવાના લીધે તેનાથી બહાર નીકળી ગયા.કોઇપણ દેશ ઓછામાં ઓછો એક વર્ષ પહેલાં રસી બનાવી શકશે નહીં.તેમણે આગળ કહ્યું કે ભારતને પોતાની તપાસ ક્ષમતાને વધારવાની આવશ્યકતા છે જેથી કરીને મહામારીની સટીક સ્થિતિ સામે આવી શકે.

ઓસ્ટ્રેલિયાના સ્પિન લેજન્ડ શેન વોર્નનું અવસાન
સુરતમાં 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
દેશમાં મુસલમાનોની સ્થિતિ દલિતો જેવી : યુ.એસ.માં રાહુલ ગાંધીના તે કથન સામે વિરોધ વંટોળ જાગ્યો
ઇઝરાયલ ટૂંક સમયમાં જ પ્રચંડ ભૂમિદળ હુમલો કરશે
કેટલા સિનિયર નેતાઓએ દિલ્હી હાઇકમાન્ડ સુધી રજૂઆત કરી કે ગુજરાતના સંગઠનમાં બઘું બરાબર થતું નથી,સી.આર પાટિલના નિર્ણયોને કારણે ભાજપમાં બે જૂથ પડ્યાં !!
Share This Article
Facebook Email Print
Previous Article આયકર-જીએસટીના મોટા પ્રશ્નો મોઢુ ફાડીને ઉભા છે : કરદાતાઓને હાલ કઇ કઇ બાબતની ચિંતા છે
Next Article વિશ્વના 205 દેશમાં કહેર મચાવનાર કોરોનાથી 14 દેશો દૂર : અત્યાર સુધીમાં એકપણ કેસ નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up