By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૧૪મીએ લોકડાઉન ખુલે તેવી શકયતા નથી: વડાપ્રધાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Breaking News > ૧૪મીએ લોકડાઉન ખુલે તેવી શકયતા નથી: વડાપ્રધાન
Breaking NewsGeneralNational

૧૪મીએ લોકડાઉન ખુલે તેવી શકયતા નથી: વડાપ્રધાન

HM News
Last updated: 08/04/2020 10:10 AM
HM News
5 years ago
Share
SHARE

સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાને સંકેત આપી દીધો: બીજેડીના ટોચના નેતાએ કહ્યું,વડાપ્રધાન લોકડાઉન ઉઠાવવાના પક્ષમાં નથી
દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસને પગલે ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવવું કે લંબાવવું તે અંગે છેલ્લા બે-ત્રણ દિવસથી ગડમથલ ચાલી રહી છે પરંતુ આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના તમામ વિપક્ષી નેતાઓ સાથે આ અંગે વાતચીત કરી હતી અને તે દરમિયાન વડાપ્રધાને સાફ શબ્દોમાં એવો સંકેત આપી દીધો હતો કે દેશની અત્યારની સ્થિતિને જોતાં ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવી શકાય તેવું લાગતું નથી.

વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે પોતે તમામ રાયના મુખ્યમંત્રીઓ સાથે શનિવારે લોકડાઉન યથાવત રાખવું કે ઉઠાવવું તે અંગે ચર્ચા કરશે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે પરંતુ અત્યારની સ્થિતિ જોતાં ૧૪મી એપ્રિલે લોકડાઉન ઉઠાવી શકાય તેવી શકયતા ઓછી દેખાય છે.
દરમિયાન બીજુ જનતા દળના પિનાકી મિશ્રાએ વડાપ્રધાન સાથેની બેઠક બાદ પત્રકારોને એમ કહ્યું હતું કે ૧૪મી એપ્રિલે લોકડાઉન નહીં હટે તેમ વડાપ્રધાન બોલ્યા છે.આમ હવે ૧૪મી એપ્રિલે લોકડાઉન દેશમાંથી સંપૂર્ણપણે અથવા તો અંશત: પણ ઉઠે તેવી શકયતા દેખાતી નથી અને વડાપ્રધાનને ટાંકીને નેતાઓએ આજે બપોરે આ પ્રકારના નિવેદનો કર્યા હતા.

સરકાર જ નહીં સમગ્ર શિવસેના પક્ષ જ હાઈજેક કરી લેવાનો શિંદેનો પ્લાન
ચીને દુનિયાને અસહ્ય દુઃખ આપ્યું છે, હવે તેની કિંમત ચૂકવવી પડશે : અમેરિકી વિદેશ મંત્રી
ભારતની કેરી પહેલી જ વાર દરિયાઇ માર્ગે અમેરિકા રવાના
તબ્લીગ જમાતના પ્રચારકો કોરોનાના કેરીઅર બન્યા !!
આશારામ બાપુ જેલ ની દીવાલો માં માથું પછાડી રડતા હતા તો કયારેક છોડવા ની ભીખ માંગતા હતા :IPS અજય પાલ લાંબા એ આશારામ બાપુ ઉપર આખું પુસ્તક બનાવી નાખ્યું !!! 5 સપ્ટેમ્બરે થશે પ્રકાશિત
Share This Article
Facebook Email Print
Previous Article સુપ્રીમ કોર્ટમાં તબલીગી જમાત પર દેશવ્યાપી સંપૂર્ણ પ્રતિબંધની માંગ કરતી અરજી
Next Article કેડિલા કંપનીનો કોરોનાની વેક્સિન બનાવવાનો દાવો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up