By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૨૦૧૪માં કોંગ્રેસના પરાજય માટે સોનિયા – મનમોહન જવાબદાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૨૦૧૪માં કોંગ્રેસના પરાજય માટે સોનિયા – મનમોહન જવાબદાર
GeneralNationalPolitics

૨૦૧૪માં કોંગ્રેસના પરાજય માટે સોનિયા – મનમોહન જવાબદાર

HM News
Last updated: 12/12/2020 8:26 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા. ૧૨ : દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં કેટલાક હલચલ મચાવે તેવા ખુલાસાઓ કર્યા છે.તેમણે લખ્યું છે કે હું રાષ્ટ્રપતિ બન્યો તે પછી કોંગ્રેસ દિશાથી ભટકી ગઇ હતી.તેમણે લખ્યું છે કે,૨૦૧૪માં કોંગ્રેસના પરાજય પાછળ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ જ જવાબદાર હતા.પ્રણવ મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે પક્ષના કેટલાક સભ્યોનું એવું માનવું હતું કે, જો ૨૦૦૪માં મને વડાપ્રધાનપદ સોંપાયું હોત તો ૨૦૧૪માં કોંગ્રેસ આકરા પરાજયનો સામનો કરવો ન પડત.મુખર્જીએ પોતાના નિધન પહેલા પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ’ લખી હતી જે જાન્યુઆરી ૨૦૨૧માં પ્રકાશિત થશે.તેમની ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે કોંગ્રેસ આંતરિક ઉથલ-પાથલના દોરમાંથી પસાર થઇ રહેલ છે.પોતાના સંસ્મરણના એક અંશ અનુસાર નરેન્દ્ર મોદીનું વલણ તાનાશાહી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક ‘ધ પ્રેસિડેન્શિયલ યર્સ’મા કોંગ્રેસના પતનને લઈને ઘણા ખુલાસા કર્યા છે.આગામી વર્ષે બજારમાં આવનાર આ પુસ્તકમાં ૨૦૧૪માં કોંગ્રેસને મળેલી હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે હાર માટે ઘણી હદ સુધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જવાબદાર હતા.તેવા સમયે જયારે કોંગ્રેસ નેતૃત્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે,ત્યારે આ પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ ઉભો થવાની આશંકા છે.

પ્રણવ મુખર્જી પોતાના નિધન પહેલા સંસ્મરણ ‘ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ’ લખી ચુકયા છે.રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરી ૨૦૨૧માં વાચકો માટે ઉપલબ્ધ થશે.મુખર્જીનું કોરોના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે આ વર્ષે ઓગસ્ટમાં ૮૪ વર્ષની ઉંમરે નિધન થયુ હતુ.પુસ્તકમાં પશ્ચિમ બંગાળના એક ગામથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી તેમની સફર વિશે જણાવવામાં આવ્યું છે.સાથે કોંગ્રેસના પતન અને પાર્ટીમાં ઉભા થયેલા મતભેદો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પોતાના પુસ્તકમાં મુખર્જીએ આગળ લખ્યુ છે,પાર્ટીના કેટલાક સભ્યોનું તે માનવું હતું કે જો ૨૦૦૪માં તે પ્રધાનમંત્રી બન્યા હોત તો ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરાજયનો સામનો ન કરવો પડત.પરંતુ આ વાતમાં હું વિશ્વાસ નથી રાખતો.હું તે માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ પાર્ટીના નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી.સોનિયા ગાંધી પાર્ટીના મામલાને સંભાળવામાં અસમર્થ હતા.તો મનમોદન સિંહની ગૃહમાં લાંબી ગેરહાજરીને કારણે સાંસદોની સાથે કોઈપણ વ્યકિતગત સંપર્ક પર વિરામ લાગી ગયો.

પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના પુસ્તકમાં આગળ લખ્યુ છે, ‘મારૂ માનવું છે કે શાસન કરવાનો નૈતિક અદિકાર પ્રધાનમંત્રી સાથે જોડાયેલો છે. રાષ્ટ્રની સમગ્ર સ્થિતિ પીએમ અને તેમના તંત્રના કામકાજને પ્રતિબિંબિત કરે છે,જયારે મનમોહન સિંહને ગઠબંધન બનાવવાની સલાહ આપવામાં આવી,તેઓ ગઠબંધનને સાચવી રાખવાનું વિચારતા હતા અને તેની અસર સરકાર પર પણ દેખાતી હતી.તો નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સર્વાધિકારી શૈલીને અપનાવતા પ્રતીત થઈ જે સરકાર,કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે મજબૂત સંબંધોના દ્વારા જોવા મળી હતી.’

તેમણે લખ્યું છે કે, ૨ જુન ૨૦૧૨ના રોજ સોનિયા ગાંધીએ મને કહ્યું હતું કે, તમે રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છો.જો કે મુખર્જીને લાગ્યું હતું કે, ડો. મનમોહનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકાયા હોત અને મને પીએમ તરીકેનો કાર્યભાર સોંપાઇ શકયો હોત.હું રાષ્ટ્રપતિ બન્યો તે પછી પક્ષ દિશાવિહિન બની ગયો હતો.સોનિયા પક્ષને સંભાળવા સક્ષમ ન્હોતા અને ડો. સિંહ લાંબા સમય સુધી ગૃહથી દુર રહ્યા હતા.

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ
CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો : ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR
વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા
નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
સુરત હજીરા સ્થિત નફ્ફટ AMNS કંપનીને સરકારી જમીનમાં દબાણ કરવા મુદ્દે 18 કરોડનો દંડ ફટકારાયો !
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Share
Previous Article ૨૪ કલાકમાં ૪૪૨ લોકોના મોતઃ ૩૦૦૦૬ નવા કેસ
Next Article મહારાષ્ટ્ર્રમાં સરકારી કમર્ચારી હવે જીન્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ નહીં જઈ શકે : ડ્રેસકોડ જાહેર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલ સામે હિઝબુલ્લાહ હવે બરોબર ભરાયું! યુદ્ધવિરામ અંગે વાતચીત માટે તૈયાર, આત્મસમર્પણની તૈયારી?

10 months ago

અધમૂવું થયેલું હીઝબુલ્લાહ ઘૂંટણિયે ઇઝરાયેલ સાથે વાટાઘાટોની આજીજી

10 months ago

ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

10 months ago

ઈરાનની યુનિવર્સિટીમાં છોકરીએ પોકાર્યો બળવો! હિજાબના વિરોધમાં વિદ્યાર્થીનીએ કપડાં ઉતાર્યા

10 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Health
  • Audio
  • Self-driving Car
  • World News
  • Video
  • Music
  • Instagood
  • Finance
  • Joe Biden
  • Science
  • Beautiful
  • Recipes
  • Wellness
  • Climate
  • Workout
  • News
  • નમસ્તે ટ્રમ્પ
  • Fashion
  • Design
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Covid
  • Travel
  • Viral
  • Guardian
  • Corona Virus
  • TV Show
  • Food
  • Book
  • Gardening
  • Photography
  • Opinion
  • Exercise
  • Style
  • Selfcare
  • Conservative
  • Like
  • Ukraine War
  • Motivation
  • Politics
  • Movie
  • Vote
  • ક્રેન તૂટી પડતાં
  • સિંગર વિશાલ દદલાની
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • મોત
  • વરૂણ ધવન ઘાયલ
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'સૂર્યવંશી'
  • માતા-પિતા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up