By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ
GeneralNational

16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ

HM News
Last updated: 30/05/2020 12:04 PM
HM News
5 years ago
Share
SHARE

– મોદી સરકારમાં આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે.વિવિધ પદો ઉપર તૈનાત ઉચ્ચ અધિકારીઓના વિભાગ અને જવાબદારી બદલવામાં આવ્યા હતા.બિહાર કેડરના આઈએએસ સી.શ્રીધરને પીએમઓના સંયુક્ત સચિવ બનાવાયા છે.

– સ.ગોપાલકૃષ્ણને પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ હતી

હેલ્થ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી તરીકે કાર્યરત યુપી કેડરના અધિકારી અરૂણ સિંઘલની ફૂડ સેફ્ટીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર તરીકે બદલી કરાઈ હતી. તમિલનાડુ કેડરના આઈએએસ એસ.ગોપાલકૃષ્ણને પીએમઓમાં એડિશનલ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપાઈ હતી.તે અત્યારે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે કાર્યરત હતા.સુનીલ કુમારને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી મળી.

કેબિનેટ સચિવાલયમાં ડિરેક્ટર તરીકે કાર્યરત મીરા મોહન્તીને પીએમઓમાં એ જ હોદ્દો આપવામાં આવ્યો છે.રાજેન્દ્ર કુમારને સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલમાંથી આઈટી મંત્રાલયમાં એડિશ્નલ સેક્રેટરી બનાવાયા છે.કેન્દ્ર સરકારે વિવિધ ૧૬ જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલયની ફેરબદલ કરી છે.મનિષ તિવારીને ગૃહ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી,સુનીલ કુમારને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી મળી છે.

અંકલેશ્વર સ્થિત પ્લાસ્ટોકોન કંપનીમાં શ્રમિકોના મોત મામલે પોલીસ ફરિયાદ નોંધાય
બાળકોની ભૂખ સંતોષવા એક માઁએ કર્યું એવું કે જાણીને આંખોમાં આવી જશે આંસુ
મહિલાઓનું માત્ર બાળકો પેદા કરવાનું કામ : તાલિબાન
પ્રજા ભીંસમાં ને સુરતના મેયર હેમાલી બોઘાવાળા ફાઇવસ્ટારમાં!! : વધુ રૂ. 26.63 લાખનો ખર્ચ
જામનગરની બેંકોના ATMમાંથી નાણાં કાઢી લેવા નવતર કારસ્તાન
Share This Article
Facebook Email Print
Previous Article શિવરાજ અદાણી પર ‘ફીદા?, ચાર ગણી મોંઘી વીજળી સામે ‘મહા’ મોરચો
Next Article બોઈંગ કોરોના સંકટને કારણે 12,000 કર્મચારીઓની છટણી કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up