By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
AhmedabadGeneralGujarat Now

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો

HM News
Last updated: 22/05/2020 6:51 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી.જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનોલગાવીને બેંકોની બહાર ઉભા છે.આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે.જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે.દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ વિચારનારા આ સમાચાર ખાસ વાંચી લે.આ સાથે જ કેટલાક અન્ય ખુલાસા પણ કરવામાં આવ્યા છે.

આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે.ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રદીપ વોરાએ રાજ્ય સરકારના ખુલાસા અંગે માહિતી આપતા કહ્યું કે,લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આ અંગે જાહેરાત આપીની લોકોને માહિતગાર કર્યાં છે.લોન માટે એપ્લાય કરનાર ગ્રાહકનો સીબીલ રીપોર્ટ ચેક કરવામાં આવશે.સિબિલ એટલે ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ જો કોઇ અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીના ડિફોલ્ટર હશે તો તેવા લોકોને લોન મળવાની શક્યતા નહિવત રહેશે.લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો કોઇ ગ્રાહક લોન લીધા બાદ તેની ભરપાઈ નહિ કરે તો જામીનદાર પર બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.જોકે,આ આત્મનિર્ભર લોન અનસિક્યોર લોન હોવાથી સહકારી બેંકો પર આવનારા દિવસોનાં એનપીએનો ખતરો તોળાશે.

લોન મેળવવાના આ નિયમો ખાસ જાણી લેજો

લોન માટે એપ્લાય કરનારના વ્યવસાય અને લોન ભરાવની ક્ષમતાને લઇને તેને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે.25 હજાર,50 હજાર,75 હજાર અને 1 – લાખની લોનની રકમ નક્કી કરવાની સત્તા બેંકની રહેશે.
– 1 લાખની લોન માટે માસિક હપ્તો અંદાજે ૩૫૦૦
– 75 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 2625
– 50 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 1750
– 25 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 875 રૂપિયા મે રહેશે
– લોન ધારકોએ 30 માસમાં લોન પુર્ણ કરવાની રહેશે
– લોન મંજુર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે
– આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે.લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે.કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.

તબલીગી જમાત પર સ્વરા ભાસ્કર અને બબીતા ફોગાટ વચ્ચે ટ્વિટર વોરને લઈ મોટો ઝગડો થયો
ગુજરાતની 3 મોટી દવા બનાવતી કંપનીઓ અમેરિકાને દવા આપશે
અંધેર નગરી ગડું રાજા જેવો ઘાટ !! સુરતના મેયર-કમિશનર 77 લાખનો ધુમાડો કરીને નવી કાર ખરીદશે
દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓની ખાંડ એકસપોર્ટની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચવા PMને પત્ર લખાયો
એડટેક પ્લેટફોર્મ પેગોજીએ IPV મારફતે 4 લાખ ડોલર ઊભા કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત
Next Article ભારતમાં કોરોના વિસ્ફોટ, બનાવ્યો રેકોર્ડ: એક જ દિવસમાં ૬૦૮૮ નવા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up