By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 5000 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ હિન્દુ રાજાએ કોઈ મસ્જિદ નથી તોડીઃ ગડકરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 5000 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ હિન્દુ રાજાએ કોઈ મસ્જિદ નથી તોડીઃ ગડકરી
GeneralPolitics

5000 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ હિન્દુ રાજાએ કોઈ મસ્જિદ નથી તોડીઃ ગડકરી

HM News
Last updated: 28/02/2020 12:04 PM
HM News
6 years ago
Share
The Union Minister for Road Transport & Highways, Shipping and Water Resources, River Development & Ganga Rejuvenation, Shri Nitin Gadkari and the Chief Minister of Delhi, Shri Arvind Kejriwal in a meeting regarding issues about Yamuna River, in New Delhi on January 18, 2018.
SHARE

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, 5000 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી એવી ઘટના નથી બની કે કોઇ હિન્દુ રાજાએ કોઇ પણ મસ્જિદ તોડી હોય અને કોઇને તલવારની ધાર બતાવીને ધર્માંતારણ કરાવ્યું હોય. આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ છે, સર્વસમાવેશક પણ છે અને સહિષ્ણુ પણ છે. આ સંસ્કૃતિ સંકુચિત, જાતિવાદી કે સાંપ્રદાયિક નથી. જો હિન્દુસ્તાનને ભવિષ્યમાં જીવીત રાખવા માંગતા હોવ, સાવરકરને જો ભૂલી જઇશું તો વર્ષ 1947માં એકવાર થયું છે, મને લાગે છે કે ભવિષ્યના દિવસો પણ સારા નહીં જાય. આ હું ખુબ જ જવાબદારીપૂર્વક કહું છું.

‘અખીલ ભારતીય સ્વાતંત્ર્યવીર સાવરકર સાહિત્ય સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે, શિવાજી મહારાજે તેના સૈનિકોને કહ્યું હતું કે, કોઇપણ ધર્મના પવિત્ર સ્થળનું અપમાન ન કરવું જોઇએ, માતા સમાન તેનું સન્માન કરવું જોઇએ. તેમણે કહ્યું હતું કે, સાવરકરે રાષ્ટ્રવાદી વિચારની જે સમજ આપી હતી એ આજે આપણા માટે ખુબ જરૂરી છે. આપણે એ તરફ ધ્યાન નહીં આપીએ તો આપણે એકવાર તો ભારતના ભાગલા જોયા જ છે. જો આમ જ રહ્યું તો આપણા દેશમાં ન તો સમાજવાદ રહેશે, નહીં લોકતંત્ર રહે કે નહીં ધર્મનિરપેક્ષતા રહે.

સાવરકર દર્શન પ્રતિષ્ઠાનમાં આયોજિત સંમેલનમાં ગડકરીએ કહ્યું હતું કે, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષ નથી. સેક્યુલરનો મતલબ સર્વ ધર્મ સમભાવ છે. આ હિન્દુ સંસ્કૃતિનું નૈસર્ગિક સ્વરૂપ છે. આપણે બધી જ સંસ્કૃતિઓનું સન્માન કર્યું છે. અનેકતામાં એકતા આપણી વિશેષતા છે. આજની સ્થિતિમાં સર્વસમાવેશક, પ્રગતિશીલ થતા સાચા અર્થમાં સર્વ ધર્મ સમભાવ કરતા આગળ વધવાનું છે. પરંતુ, લઘુમતિ કે કોઇ કમ્યુનિટીનું તુષ્ટીકરણ કરવું એ ધર્મનિરપેક્ષતા નથી.

સાવરકરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, જે દેશમાં 51 ટકા મુસલમાનો છે એ દેશમાં ન તો સમાજવાદ છે કે નથી ધર્મનિરપેક્ષતા. એ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મેજોરિટી મુસ્લિમ ઓછા નહીં થાય. મેજોરિટી મુસ્લિમ હોય તેવા દેશ કઇ રીતે ચાલે છે તે માટે પાકિસ્તાન અને સીરિયાને જ જોઇ લો. મુસ્લિમ સમાજમાં પણ પ્રગતિશીલ અને ઉદારવાદી લોકો છે. તેઓ ઇચ્છે છે કે શિક્ષણનો પ્રસાર થાય અને ભવિષ્ય જ્ઞાન-વિજ્ઞાનથી જોડાય. અમે કોઇ ધર્મના વિરોધમાં નથી. અમે સર્વ સમાવેશી, ઉદાર અને સહિષ્ણુ છીએ. અમે મુસ્લિમાનોના વિરોધમાં નથી કે નથી મુસ્લિમ સંસ્કૃતિના વિરોધમાં. જે આતંકવાદ છે તે ફંડામેન્ટલિસ્ટ છે. તેઓ એમ કહે છે કે અમે સારા છીએ બાકી બીજા ફકીર, સૌને હટાવો, આ પ્રવૃત્તિના વિરોધમાં છીએ.

ગડકરીએ કહ્યું હતું કે, સાવરકરના પરિવારે અને ખાસ કરીને સાવરકરના પરિવારની મહિલાઓએ ઘણાં અપમાનો સહન કર્યા છે. જ્યારે કોઇ સાવરકરની બાબતે ખોટી ટિપ્પણી કરે છે તો આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે તેમના વિચારોને ન સમજતા ટિપ્પણીઓ કરી દેવામાં આવે છે જે દુ:ખદ છે. સાવરકરની ઇમેજ વિરુદ્વ રિયાલિટી ગંભીર સમસ્યા છે. અમારા જેવા લોકોની કમી છે કે જે સાચા અર્થમાં તેમને રજૂઆત કરવામાં જેટલું સફળ થવું જોઇએ એટલા થયા નથી. એવા દેશભક્તનું સંકુચિત રાજનીતિ કરનારાઓએ અપમાન કરવાનો પ્રયત્ન કર્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાન ખોલાશે
Next Article રાજકોટમાં રેપ કરી ભાજપ અગ્રણીના પુત્રએ પીડિતાને કહ્યું-આખી ભાજપ સરકાર મારી છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up