By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હીઃ ઉપ-રાજયપાલની ઓફિસમાં ફૂટયો કોરોના બોમ્બ : ૧૩ પોઝિટિવ કેસ મળ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હીઃ ઉપ-રાજયપાલની ઓફિસમાં ફૂટયો કોરોના બોમ્બ : ૧૩ પોઝિટિવ કેસ મળ્યા
GeneralNational

દિલ્હીઃ ઉપ-રાજયપાલની ઓફિસમાં ફૂટયો કોરોના બોમ્બ : ૧૩ પોઝિટિવ કેસ મળ્યા

HM News
Last updated: 02/06/2020 11:25 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા.૨: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ઉપરાજયપાલ અનિલ બૈજલની ઓફિસ સુધી પહોંચી ગયો છે.દિલ્હીના ઉપરાજયપાલની ઓફિસમાં ૧૩ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.આ જાણકારી મંગળવારે સવારે સામે આવી. દેશમાં અનલોક ૧.૦ લાગુ થઈ ચૂકયું છે પરંતુ સમગ્ર ભારતની સાથે દિલ્હીમાં પણ કોરોના વાયરસ વધી રહ્યો છે.દિલ્હીમાં કોરોનાના કેસ ૨૦ હજારને પાર પહોંચી ગયા છે.

સોમવારે ચાર દિવસ બાદ દિલ્હીમાં કોવિડ-૧૯ના સંક્રમણના એક હજારથી ઓછા કેસ આવ્યા.પાછલા ૨૮ મેથી ૩૧ મે વચ્ચે સતત દિલ્હીમાં એક હજારથી વધારે કેસ આવી રહ્યા હતા.પરંતુ ૧લી જૂને દિલ્હીમાં કોવિડ-૧૯ના ૯૯૦ કેસ આવ્યા.હવે દિલ્હીમાં કેસની સંખ્યા ૨૦ હજારને પાર પહોંચી ગઈ છે. અત્યારે કુલ ૨૦,૮૩૪ લોકો સંક્રમિત છે. દિલ્હીમાં ૫૦ વધુ મોત સાથે મૃતકોનો આંકડો ૫૨૩ થઈ ગયો છે.

સોમવારે જાહેર કરાયેલા હેલ્થ બુલેટીન મુજબ દિલ્હીમાં અત્યારે ૧૧૫૬૫ લોકો સંક્રમિત છે.તેમાં કોવિડ હોસ્પિટલમાં ૨૭૪૮ દર્દી એડમીટ છે, જેમાં ૨૧૯ લોકો ICUમાં અને ૪૨ દર્દી વેન્ટીલેટર સપોર્ટ પર છે.આ ઉપરાંત કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૬૪, કોવિડ કેર સેન્ટરમાં ૬૭૨ અને હોમ આઈસોલેશનમાં ૬૨૩૮ દર્દીઓ છે.અત્યાર સુધી દિલ્હીમાં ૨,૧૭,૫૩૭ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.કોવિડ-૧૯ના સંક્રમણની વાત કરીએ તો દિલ્હીમાં ૨ માર્ચે પહેલો મામલો સામે આવ્યો હતો. ૩૧ માર્ચ સુધી આ સંખ્યા ૧૨૦ સુધી પહોંચી ગઈ અને બે વધુ મોતની પુષ્ટિ થઈ. એપ્રિલ ૩૦ સુધી કેસ ૩૫૧૫ થઈ ગયા અને ૫૯ લોકોના મોત થયા. જયારે મેં મહિનમાં સંક્રમણ ઝડપથી ફેલાયું અને ૧ જૂને ૨૦ હજાર સુધી કેસ થઈ ગયા.

અંબાણી પરિવારના ભાવિ પુત્રવધૂનું આરંગેત્રમ
બોગસ વિલના આરોપ બાદ ઋષિ મહારાજની આગોતરા જામીન અરજી
યુરોપિયન યુનિયને એપલ વિરુદ્ધ એન્ટી ટ્રસ્ટ કાયદા હેઠળ તપાસ આગળ વધારી
વિશ્વ યોગા ડે એ શ્રમિકોએ પણ યોગા કર્યા
શનિદેવની સામે ભગવાન શિવ કેમ પરાજિત થયા હતા ?
Share This Article
Facebook Email Print
Previous Article જેસિકાલાલ મર્ડર કેસના મુખ્ય આરોપી મનુ શર્માની આજીવન કેદની સજા માફ
Next Article પશ્ચિમ બંગાળ ભાજપમાંથી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રની હકાલપટ્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up