By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉતરપ્રદેશમાં હવે લવજેહાદ સામે આકરા કાનૂન આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉતરપ્રદેશમાં હવે લવજેહાદ સામે આકરા કાનૂન આવશે
GeneralNational

ઉતરપ્રદેશમાં હવે લવજેહાદ સામે આકરા કાનૂન આવશે

HM News
Last updated: 29/08/2020 10:06 AM
HM News
5 years ago
Share
SHARE

લખનૌ : ઉતરપ્રદેશમાં હવે રાજયના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે ‘લવ-જેહાદા’ ને ડામી દેવા માટે સખ્ત કાનૂન બનાવવાની જાહેરાત કરી છે.યોગીએ કહ્યું કે કોઈપણ યુવાનીને પ્રેમ-જાળમાં ફસાવીને પછી તેની સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવું તે અપરાધ ગણાશે.યુપીમાં આ પ્રકારના કૃત્ય વધતા જાય છે.

એક ધર્મના યુવકો પક્ષની અસલી ઓળખ છુપાવશે પછ અને પરણીત હોવા છતાં અન્ય ધર્મની યુવતીઓને ફસાવે છે અને તેને પછી બ્લેકમેલ કરીને કે પછી ધાક ધમકી આપી યેન-કેન પ્રકારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી લે તે સરકાર કાનૂની ગણશે નહી અને તેમાં હવે સખ્ત કાનૂની સજા થશે.

કાનપુરમાં હાલમાં જ એક લવજેહાદના કેસમાં વિવાદ બાદ આ નિર્ણય લેવાયા છે.યુવતીને એ કબુલ કરવા બળજબરી થઈ કે તે સંમતીની તેની પસંદગીના યુવક સાથે ગઈ છે પણ બાદમાં પોલીસ તપાસમાં સત્ય સામે આવી ગયું હતું.

પોતે પરણેલો હોય કે મુસ્લિમ હોય અને હિન્દુ યુવતીને અંધારામાં રાખીને ફસાવી લે એવા લવ જિહાદના કિસ્સાઓમાં કડક હાથે કામ લેવાની તાકીદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યની પોલીસને કરી હતી.એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં લવ જિહાદના કિસ્સા વધી રહ્યા હતા.તાજેતરમાં એકલા કાનપુરમાં પાંચ કિસ્સા બન્યા હોવાના અહેવાલો મિડિયામાં પ્રગટ થયા હતા.

યોગીએ પોતાના ગૃહ ખાતાને અને પોલીસને જણાવ્યું હતું કે આવા કિસ્સા વધતા રોકવા માટે એક ખાસ કાર્યયોજના તૈયાર કરો અને હિન્દુ યુવતીઓને ભોળવનારા સામે કડક હાથે કામ લો. પોતે મુસ્લિમ હોય છતાં હિન્દુ હોવાનો દેખાવ કરે અથવા પરણેલો હોવા છતાં કુંવારો હોવાના દાવા કરીને હિન્દુ યુવતીને ફસાવે એવા કિસ્સામાં કડક હાથે કામ લેવાની સૂચના પણ યોગીએ આફી હતી.કાનપુરમાં બનેલા પાંચ બનાવો પછી લોકોએ દેખાવો પણ કર્યા હતા અને એક પીડિતા યુવતીની વિડિયો ક્લીપ પણ ફરતી થઇ હતી.આ ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.ઉપરાંત લખીમપુર અને મેરઠમાં બે યુવતીની હત્યા પણ થઇ હતી.

આ બે ઘટના ઉપરાંત લવ જિહાદના કહેવાય એવા પાંચ કિસ્સા કાનપુરમાં બન્યા હોવાના અહેવાલો પ્રગટ થા હતા.રાજ્યનો સાંપ્રદાયિક માહૌલ ખરાબ ન થાય એ રીતે જવાબદારો સામે કડક પગલાં લેવાની તાકીદ યોગીએ કરી હતી.

ધર્મની આડમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો કોઇ પણ રીતે ઘટવા જોઇએ એવું યોગીએ કહ્યું હતું.તેમણે કહ્યું કે જ્યાં પણ કોઇ યુવતીને સત્ય હકીકતોથી અજાણ રાકીને ફસાવવાની ઘટના સામે આવે ત્યાં તરત અને કડક પગલાં લેવા એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું

વિશ્વ આરોગ્ય સંસ્થાએ 10 લાખ મહિલા આશા વર્કરોનું બહુમાન કર્યું
GDPના ૧૨૦ ટકાએ પહોંચશે દેવું ભારત પર દેવાનો બોજ રહેશે ઓછો
મનમોહન સિંહે મોદી સરકારના વખાણ કર્યા, જાણો શું કહ્યું
જે કંઈ દલીલ કે રજુઆત કરવી હોય તે કોર્ટમાં કરો,કેસ ચાલતો હોય ત્યારે વર્તમાનપત્રો કે સોશિઅલ મીડિયામાં રજૂઆતો કરવી યોગ્ય નથી : સુપ્રીમ કોર્ટ
આજનુ રાશિફળ (03/11/2020) આજે આ 5 રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર કાબુ રાખવો
Share This Article
Facebook Email Print
Previous Article ઇન્ટરવ્યૂ માટે હોટલમાં બોલાવી બોસે કહ્યું, તું તો મારી વાઇફ બનવા લાયક છે… ગર્ભવતી બનાવી
Next Article બેન્કોએ આપેલ ધિરાણ 5.52% વધીને રૂ. 102.2 લાખ કરોડે પહોંચ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up