By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી
GeneralNational

૧ માર્ચથી બધી લોટરી પર ૨૮%ના સમાનદરે લાગશે જીએસટી

HM News
Last updated: 24/02/2020 2:55 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૪
આગામી ૧ માર્ચથી બધા પ્રકારની લોટરી પર ૨૮ ટકાના સમાન દરથી વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી લાગશે.આ બાબતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એક નોટીસ જાહેર કરી છે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે જીએસટીના આ નવા દર રાજ્ય તરફના નવા દર રાજ્ય તરફથી સંચાલીત અને રાજ્ય તરફથી પ્રાધકૃત લોટરી બંને પર લાગુ થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ડિસેમ્બરમાં આયોજિત જીએસટી કાઉન્સિલની બેઠકમાં બધી પ્રકારની લોટરી પર એક સમાર દરથી જીએસટી વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.બેઠકમાં ૨૮ લોટરી પર ૨૮ ટકા દરથી જીએસટી વસુલવા પર સહમતી બની છે.નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ કે હવે બધી પ્રકારની લોટરી પર ૧૪ ટકા દરથી જીએસટી દેવામાં આવશે.અમે એટલોજ જીએસટી રાજ્ય લઇ શકશે.આના પર લગાવામાં આવેલ લોટરી જીએસટી કુવ ૨૮ ટકા આવશે.
હાલના સમયમાં લોટરી દર પર ૧૨ અને ૨૮ ટકાના દરથી જીએસટી લગવામાં આવે છે.રાજ્ય તરફથી સંચાલિત લોટરી પર ૧૨ ટકાની દરથી જીએટી વસુલવામાં આવે છે.જ્યારે રાજ્ય તરફથી પ્રાધીકૃત લોટરી પર ૨૮ ટકાના દરથી જીએસટી વસુલવામાં આવે છે.લોટરી ઇન્ડસ્ટ્રી તરફથી પણ એક સમાન કરવાની માંગ હતી.લોટરીના એક સમાન જીએસટી માટે ૮ મંત્રીયોના એક સમુહનું ગઠન કરવામાં આવ્યુ છે.જેના અધ્યક્ષ મહારાષ્ટ્રના નાણા મંત્રી સુધીર મંગીટવાર હતા.આ સમુહે ૧૮ ટકાથી અથવા ૨૮ ટકા વસુલવાની સિફારિશ કરવામાં આવી છે.

મોકો મળે તો હું પણ બુરખો પહેરવાનુ પસંદ કરીશ : એ આર રહેમાન
સુરત: ખંભાતના રીઢા ચોરને DCB પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો
સુરતમાં ખાનગી હોસ્પિટલને આપવા રેમડેસિવિર નથી ને ભાજપે 1000 ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું
મંત્રી કુમાર કાનાણીના પુત્રએ સોસાયટીના નામે લાખો રૂપિયા ઉઘરાવ્યા
પંચમહાલમાં એક ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની દુર્ઘટનામાં બે કામદારોના મૃત્યુ
TAGGED:જીએસટી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં મોદી સરકાર હશે ત્યાં સુધી કાશ્મીર સમસ્યાનો કોઇ ઉકેલ નહિ આવે : ઇમરાન ખાન
Next Article કૉંગ્રેસને ફરીથી ધબકતી કરવા નેતૃત્વનો પ્રશ્ન હલ કરવાની જરૂર : થરૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up