By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જૈન સમાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જૈન સમાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
GeneralSouth Gujarat

જૈન સમાજ વિરુદ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

HM News
Last updated: 14/06/2021 6:47 AM
HM News
4 years ago
Share
SHARE

ચીખલી : ચીખલીમાં સમગ્ર જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી જૈન સમાજ વિરૂધ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલની તપાસ કરી તેના પ્રમુખ સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે અનોપ મંડલ એક જૈન વિરોધી સંગઠન છે.જે રાજસ્થાન,ગુજરાત,મહારાષ્ટ્ર,હરિયાણા,કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ગામડાઓમાં જૈન ધર્મના સાધુ અને સાધ્વીઓના વિરોધમાં લોકોના મનમાં ઝેર ભરવાનું કામ કરે છે.જૈનોને કારણે જ આંતકવાદી હુમલાઓ થાય છે.પર્યાવરણનું પ્રદુષણ પાછળ પણ જૈન ધર્મના અનુયાયીઓનો જ હાથ છે.અનોપ મંડલ સતત જૂથો પ્રચાર કરીને ગામડે ગામડે જૈનોની વિરોધ બળવો અને હિંસા કરવાનું કાર્ય કરી રહ્યા છે.અનોપ મંડળનું કહેવું છે કે જૈન લોકો, જૈન સાધુ અને જૈનોના ભગવાન કાળો જાદુ કરીને દુષ્કાળ લાવે છે. હવે એમનો દાવો છે કે કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારી પણ જૈનો દ્વારા જ લાવવામાં આવી છે.વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે જૈન મુનિગણો અને સાધ્વીઓ હંમેશા પગપાળા ચાલે છે.ગયા પાંચ-દસ વર્ષોમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલ સડક દુર્ઘટનામાં ૧૫૦-થી વધુ જૈન સાધુ-સાધ્વીઓના મૃત્યુ થયા છે. એ દુર્ઘટનાઓમાં અનોપ મંડળનો હાથ હોવાનો ઇનકાર કરવામાં આવતો નથી. જેથી આ સમગ્ર બાબતે અનોપ મંડળની તપાસ કરાવી તેના પ્રમુખ સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

પાટીલનું પત્તુ કપાશે? ભાજપ પ્રમુખને મોદીએ ખખડાવ્યાં : ગોપાલ ઇટાલિયાનો સનસનીખેજ દાવો
દિલ્હી મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો AAPનો આરોપ
એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ, 18મીથી અચોક્કસ મુદતનુ માસ સીએલ મોકૂફ
બોગસ મજૂર પ્રકરણે પ્રવીણ દરેકર સામે 900 પાનાંનું આરોપોનામું દાખલ
Big Breaking : સુરત સિવિલમાં કોરોનાના ગંભીર દર્દીને દાખલ કરવાનું બંધ કરાયું
Share This Article
Facebook Email Print
Previous Article દક્ષેશ શેઠને હોદ્દા પરથી દૂર કરવા કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ
Next Article સુરત જિલ્લામાં દારૂબંધી મજાક બની ગઈ : વધુ એક વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up