By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા
AhmedabadGeneral

અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા

HM News
Last updated: 28/06/2021 7:53 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના અને લોકડાઉનને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી નહોતી.આ વર્ષે બીજા તબક્કા બાદ હવે કેસ ઘટયા હોવા પણ ૧૨મી જુલાઈના અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે કે નહીં તેની કોઈને ખબર નથી.આ અગાઉ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં અખાત્રીજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરાયું હતું.ઉપરાંત ૨૪મી જૂને જળયાત્રા કાઢવાની મંજૂરી પણ આપી દેવાઈ હતી.

જો કે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી. હવે ૧૨મી જુલાઈએ ભગવાનની મુખ્ય રથયાત્રા કાઢવા દેવાની છૂટ અપાશે કે કેમ તેના પર સૌની નજર છે.બીજી બાજુ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓ રથયાત્રાને મંજૂરી મળે તેવું ઈચ્છતા નથી. તેઓ માને છે કે કોરોનાના બીજા તબક્કામાં લોકોની અને સરકારની તેમજ સમગ્ર વહીવટી તંત્રની ખૂબ જ કફોડી હાલત થઈ હતી.હજુ ત્રીજી લહેરનું જોખમ છે.આ સ્થિતિમાં રથયાત્રામાં એક જ સમયે લાખો લોકોના ભેગા થવાથી સંક્રમણનો ખતરો વધશે.બાબુઓ માને છે કે રથયાત્રાને મંજૂરી એટલે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું ગણાશે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ કોરોનાની સારવાર અંગે લોકોમાં સરકારની નીતિરીતિ સામે લોકોમાં જબરજસ્ત આક્રોશ છે.ઉપરાંત જો રથયાત્રાને મંજૂરી નહીં મળે તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે.જેની વિપરીત અસર નવેમ્બર ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પડી શકે છે.આ ભયને ધ્યાનમાં રાખીને તેમજ હિન્દુવાદી સરકારની ઈમેજને બનાવી રાખવા માટે કેટલાક રાજકીય નેતાઓ પણ રથયાત્રા કાઢવાને મંજૂરી આપવાની તરફેણમાં છે.જેને પગલે સરકારે પણ કેટલાક અંકુશો રાખીને રથયાત્રાને મંજૂરી આપવાનું મન બનાવી લીધું છે એટલું જ નહીં તે માટેની તૈયારીઓ શરૂ થઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ONLINE CLASS દરમ્યાન અચાનક ચાલવા લાગ્યો એક એવો પોર્ન વીડિયો અને પછી…
Next Article આ તે કેવું! શિક્ષણ ખાતામાંથી IAS અંજુ શર્માની બદલી થઈ છતાં ગુજરાત યુનિ.માં કાયમ રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up