By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમ ધક્કા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમ ધક્કા
GeneralSouth Gujarat

વાંસદા તાલુકામાં 2 વર્ષથી કાયમી TDO અને મામલતદાર વગર લોકોને ધરમ ધક્કા

HM News
Last updated: 29/11/2021 9:12 AM
HM News
4 years ago
Share
SHARE

નવસારી : નવસારીના વાંસદા તાલુકામાં TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા વિકાસના કામો અટકી પડયા છે.છેલ્લા 2 વર્ષથી અધિકારીઓની નિમણુંક કરવામ આવી નથી.લાંબા સમયથી TDO અને મામલતદારની કાયમી નિમણૂંક ન થતા સ્થાનિકોને સર્ટિફિકેટ કઢાવવા અને અન્ય સરકારી કામો માટે ધરમના ધક્કા ખાવા પડે છે.

વાંસદા તાલુકામાં 95 ગામ આવેલા છે.આટલા બધા ગામના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.કાયમી અધિકારીઓની નિમણુક ન કરાતા પંચાયતોના વિકાસકીય કામોને બ્રેક લાગી ગઈ છે.એવામાં સ્થાનિકો અધિકારીઓની અછતને કારણે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.અને તાત્કાલીક ધોરણે મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.તો આ તરફ અધિકારીઓની કાયમી ધોરણે ભરતી કરવા સ્થાનિક ધારાસભ્યએ વિધાનસભાથી લઈને તમામ સ્તરે રજૂઆત કરી છે છતાં આ પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.વિકાસ કરી રહેલા રાજ્યના તાલુકાનો વિકાસ રૂંધાઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે.

દમણ હોટલમાં ઓનલાઇન બુકીંગ શરૂ : માત્ર ગુજરાતના ગ્રાહકોને પ્રવેશ
પીજી-નીટનું પરિણામ જાહેર : આ વર્ષે ૨૭૫ કટઓફ સ્કોર રહ્યો
ઉજ્જૈન મહાકાલ પર પ્રોટોકૉલ ભારે : કૈલાશ વિજયવર્ગીય માટે અડધો કલાક રોકવામાં આવી ભસ્મ આરતી : શું રાજનેતાઓ ભગવાનથી પણ ઉપર છે ?
વેજલપુરમાં રહેતા ASIના પત્નીની ફરિયાદઃ મારા પતિએ મને રિવોલ્વર તાકીને મારી નાખવાની ધમકી આપી
વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાના આજથી શ્રીગણેશ, જાણો કઇ તારીખ સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ
Next Article સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળને મિશ્ર પ્રતિસાદ, સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળમાં નહીં જોડાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up