By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એજન્સીઓ, રાજ્યોના પોલીસ વડાઓ સાથે સુરક્ષા મુદ્દે બેઠક યોજી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એજન્સીઓ, રાજ્યોના પોલીસ વડાઓ સાથે સુરક્ષા મુદ્દે બેઠક યોજી
GeneralNational

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એજન્સીઓ, રાજ્યોના પોલીસ વડાઓ સાથે સુરક્ષા મુદ્દે બેઠક યોજી

HM News
Last updated: 04/01/2022 9:13 AM
HM News
3 years ago
Share
SHARE

– સરહદે વિવાદ અને આતંકવાદની ચર્ચા વચ્ચે
– બેઠકમાં રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓને એકબીજા સાથે મળીને કામ કરવાની સલાહ ગૃહ મંત્રીએ આપી

નવી દિલ્હી : દેશની સુરક્ષાની વર્તમાન સિૃથતિ અને ભવિષ્યમાં તેને પહોંચી વળવા માટેની રણનીતિ પર ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક હાઇ લેવલની બેઠક યોજી હતી. સરહદી વિવાદો પર પણ આ બેઠકમાં ચર્ચા થઇ હોવાના રિપોર્ટ છે.

બેઠકમાં દરેક ગુપ્ત એજન્સીઓ, કેંદ્રીય આૃર્ધસૈન્ય દળોની ગુપ્ત એજન્સીઓ, નાણાકીય બાબતો સાથે જોડાયેલી એજન્સીઓના ટોચના અિધકારીઓ તેમજ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ વડાઓ પણ જોડાયા હતા.આ બેઠકમાં મોટા ભાગના અિધકારીઓ વીડિયો કોન્ફરંસના માધ્યમથી જોડાયા હતા.ગૃહ મંત્રાલયના અિધકારીઓએ પણ ભાગ લીધો હતો.ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પહેલી વખત આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી હતી કે જેમાં મોટા ભાગની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગના અિધકારીઓ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં સુરક્ષા અંગેની વર્તમાન સિૃથતિ તેમજ ભવિષ્યની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.અમિત શાહે આ બેઠકમાં સુરક્ષા એજન્સીઓને આતંકવાદ મુદ્દે વધુ કડક કાર્યવાહી કરવા અને એકબીજાની સાથે માહિતી આદાન પ્રાદાન કરવા કહ્યું હતું. આતંકી સંગઠનો ભારતમાં પગપેસારો કરવા લાગ્યા હોવાના રિપોર્ટ બાદ આ બેઠક યોજાઇ હતી.જ્યારે બીજી તરફ સરહદે ચીને પોતાનો ધ્વજ પણ ફરકાવી દીધો છે. જોકે ચીન વિવાદ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઇ હતી કે કેમ તે અંગે માહિતી જાહેર કરવામાં નથી આવી. બેઠકનો મૂળ હેત આતંકવાદ સામે પહોંચી વળવાની રણનીતિ પર ચર્ચાનો હોવાના અહેવાલો છે.

દિલ્હી હિંસા:અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ : 18 લોકો સામે ગુન્હો દાખલ અફવા ન ફેલાવવા અપીલ
ગોડ્સેએ ઝીણાને માર્યા હોત તો ભાગલા ના થાત : શિવસેના
ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!
What Is Deep Learning?
દેશના શાળા યુનિફોર્મ ઉદ્યોગ ઉપર માઠી અસર
Share This Article
Facebook Email Print
Previous Article PM મોદી અંગે અભદ્ર ટીપ્પણી કરનારા સત્યપાલ મલિકે વિવાદ સર્જાતા ફેરવી તોળ્યું
Next Article સપા અધ્યક્ષ અખિલેશ યાદવના નજીકના ગણાતા અજય ચૌધરીને ત્યાં ITના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up