By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ
GeneralMumbaiPolitics

આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ

HM News
Last updated: 30/06/2022 11:25 AM
HM News
3 years ago
Share
SHARE

– ફડણવીસ અને શિંદેએ રાજ્યપાલને મળી સરકાર બનાવવા રજૂ કર્યો દાવો

મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર : મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એકનાથ શિંદેનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી હતુ.ગોવાથી મુંબઈ આવી પહોંચેલા શિંદે સાથે મુલાકાત કરીને હવે રાજભવન પહોંચેલા ફડણવીસે સરકાર રચવાનો પ્રસ્તાવ રાજ્યપાલ સમક્ષ મુક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે અન્ય કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.એક વખત વહેલી સવારે શપથ લીધા બાદ હવે બીજેપી મોવડી મંડળની ઈચ્છા હતી કે મોટાપાયે શપથગ્રહણ સામારોહ આ વખતે કરવામાં આવે પરંતુ વરસાદના વિધ્ન અને કોરોના ફરી ઉંચકાતા અને સંભવિત બળવો કરીને શિંદે સાથે જોડાયેલા ધારાસભ્યો ફરી ઉદ્ધવ ઠાકરેના પક્ષે ન જતા રહે તેવા ડર સાથે તાત્કાલિક ધોરણે જ શપથગ્રહણનો આ તખ્તો રચવામાં આવ્યો છે.

બુધવારે મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદથી જ નવી સરકારના ગઠન બાદ ટીમ દેવેન્દ્ર ફડણવીસમાં કોને સામેલ કરવામાં આવી શકે છે તેને લઈને અનેક અટકળો ચાલું થઈ ગઈ છે.અહીં સંભવિત નામ આપવામાં આવ્યા છે જેના પર ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં નવું મંત્રી મંડળ અને મંત્રી પરિષદમાં વિચાર કરવામાં આવી શકે છે.

મુંબઈના ગુજરાતી હીરા વેપારી ધીરેન શાહે 15મા માળેથી મોતનો ભુસ્કો મારી જીવન ટુંકાવ્યું
રશિયામાં થશે ઘમાસાન : પુતિન સામે ‘લશ્કરી બળવો’ થઈ શકે? રશિયન કમાન્ડરે ચેતવણી આપી
ઔરંગઝેબની કબર કરાઈ બંધ : જાણો ASIએ કેમ ભર્યું આ પગલું
ભાગીદારીની લાલચ આપી બિલ્ડર સાથે ૪૦ લાખની છેતરપિંડી કરનાર શખ્શની ધરપકડ
૧ ફૂટ લાંબી અને ૪ કિલો સુધી વજન ધરાવતી કેરી આંબા પર લટકતી હોય ત્યારે જ બુકિંગ થઇ જાય છે
Share This Article
Facebook Email Print
Previous Article સલમાન ખાન વિરુદ્ધ બોલવા બદલ મળી હતી ગેંગરેપની ધમકીઓ, પૉર્ન સાઇટ્સ પર તસ્વીરો ફરતી થઇ હતી : મહિલા સિંગરે જણાવી આપવીતી
Next Article સૌભાગ્યના ભરોસે ચાલવાથી પતન થાય : રાજ ઠાકરેએ ભાઈ ઉદ્ધવ પર કર્યો કટાક્ષ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up