By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જૂનાગઢના કેશોદમાં 150થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જૂનાગઢના કેશોદમાં 150થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો
GeneralSaurashtra

જૂનાગઢના કેશોદમાં 150થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો

HM News
Last updated: 26/12/2022 9:55 AM
HM News
3 years ago
Share
SHARE

જૂનાગઢ,26 ડિસેમ્બર 2022 સોમવાર : કેશોદમાં આજે 150 કરતા વધુ પરિવારોએ હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે.કેશોદ ખાતે આયોજિત કાર્યક્રમમાં 150 કરતાં વધુ પરિવારના સદસ્યોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.જે પરિવારોએ આજે હિન્દુધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત જ આજે ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.

તથાગત ભગવાન બુદ્ધ ક્ષમતા બંધુત્વ ભાઈચારા દયા કરુણા અને જ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે પોતાનું સમગ્ર જીવન સમાજને અર્પણ કરી દીધું છે જેને લઈને સંગ દેશનો દલિત સમાજ મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળતો હતો પરંતુ આધુનિક સમયમાં દલિત પરિવારો આજે હિન્દુ પરિવારો તરીકે ઓળખાઈ રહ્યા છે ત્યારે આજે પણ દલિત સમુદાયના પરિવારો બૌદ્ધ ધર્મ પાળી રહ્યા છે.ત્યારે આજે વધુ 150 કરતા વધુ પરિવારોએ વહિવટી તંત્રની પૂર્વ મંજૂરી લીધા બાદ હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

જૂનાગઢમાં પણ થોડા સમય પૂર્વે કેટલાક પરિવારોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ત્યારે આજે કેશોદમાં 150 કરતાં વધુ પરિવારોએ વિધિવત રીતે હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે જેમાં અશોક બુદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ કેશોદના ધર્મ અંગીકાર સ્થળ પર હાજર રહીને પરિવારોને બૌદ્ધ ધર્મ અંગેની દીક્ષા અપાવી હતી.

ભાવનગરમાં રૂ.881 કરોડના GST કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો
પગમાં કેન્સર ફેલાઇ જવાથી પથારીવશ વૃદ્ધની સિવિલમાં સર્જરી કરી ચાલતા કરાયા
વડોદરામાં પોલીસ અને બુટલેગર વચ્ચે જુગલબંધીનો ખુલાસો,માસ્કનો દંડ પોલીસે ટ્રાન્સફર કરાવ્યો તે સીધો બુટલેગરના ખાતામાં જમા થયો
ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી, ઓરેન્જ એલર્ટ
આજથી સુરત જિલ્લાના ખેડૂતોને શાકભાજી અને ફળોનું સુરતમાં વેચાણ કરવા માટે સ્થળો નિયત કરી આપતું તંત્ર
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં પઠાણ ફિલ્મનો વિરોધ, હિંદુ સંગઠનોએ થિયેટરમાં જઈને પોસ્ટરો ફાડ્યા
Next Article Veer Bal Diwas : 2 બાળકોને જીવતા દાટવાની ક્રૂરતા કેમ કરવામાં આવી’ PM મોદીનો ઔરંગઝેબ પર પ્રહાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up