By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1 જૂનથી બદલાઈ રહ્યા છે બેંક અને ITR સહિતના નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 1 જૂનથી બદલાઈ રહ્યા છે બેંક અને ITR સહિતના નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર
GeneralNational

1 જૂનથી બદલાઈ રહ્યા છે બેંક અને ITR સહિતના નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર

HM News
Last updated: 30/05/2023 12:43 PM
HM News
2 years ago
Share
SHARE

– નવા નિયમો પ્રમાણે તમામ ખાતાધારકોના પીએફ એકાઉન્ટમાં આધારકાર્ડ લિંક હોવુ જરુરી છે
– ITR ભરવા માટે નવી વેબસાઈટ www.incometexgov.in પર મુલાકાત લેવાની રહેશે

આવતા મહિને એટલે કે માત્ર બે દિવસ પછી બદલાઈ રહ્યા છે સરકારી ક્ષેત્રના કેટલાક નિયમો.જેમા બેંક,ITP,EPFO,તેમજ પીએનજી ગેસ સહિતમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે.અને દુખની વાત તો એ છે કે તેની સીધી અસર તમારા ખિસ્સામાં પડવાની છે.આ સાથે દેશના કરોડો EPFO ખાતાધારકોના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યા છે.આવો જાણીએ શુ શુ બદલાઈ રહ્યા છે નવા નિયમો.

EPFO ના નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર

1 જૂનથી ઈપીએફઓના કેટલાક નિયમોમાં ફેરફાર થવાના છે.નવા નિયમો પ્રમાણે તમામ ખાતાધારકોના પીએફ એકાઉન્ટમાં આધારકાર્ડ લિંક હોવુ જરુરી છે.જો 1 જૂન સુધી તમે તમારા આધારકાર્ડને પીએફ સાથે લિંક કરાવેલ નહી હોય તો તમારે કેટલીયે પ્રકારના નુકસાન થઈ શકે છે.જેને લઈને EPFO દ્વારા નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું.

ITR વેબસાઈટમાં થશે ફેરફાર

ITR ભરવાવાળા લોકો માટે મોટી ખબર છે. 7 જૂનથી આઈટીઆરની નવી વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.એટલે કે તમે તા. 1 થી 6 જૂન સુધી વેબસાઈટનો ઉપયોગ નહી કરી શકો.તમારે નવી વેબસાઈટ www.incometexgov.in પર મુલાકાત લેવાની રહેશે.અને 6 દિવસ સુધી વેબસાઈટનો ઉપયોગ કરી શકશો નહી. એટલે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ઈ-ફાઈલિંગ સર્વિસનું કામ નહી કરે.

બેંકના આ નિયમમાં કરાયો છે ફેરફાર

બેંક ઓફ બરોડામાં પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.તેથી જો તમારે આ સરકારી બેંકમાં ખાતુ હોય તો બેંક ચેક પેમેન્ટની સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.બેંક ઓફ બરોડાનું કહેવુ છે કે જો કોઈ ગ્રાહક 2 લાખનો ચેક આપે છે તો તેમા ગ્રાહકે તેના ચેકનું વિવરણ પહેલા કન્ફર્મ કરાવું જરુરી છે.

ચાઇનીઝ સંશોધનકાર કોરોના અંગે મોટો ધડાકો કરે તે પહેલાં ગોળી ધરબી નિર્મમ હત્યા
પાટીલ ભાઉ કેવી રીતે નાણાં ઉઘરાવે છે તે આખુય સુરત સારી રીતે જાણે છે, દારૂ-જુગારના હપતા ગાંધીનગર પહોંચે છે …
સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા ઓનલાઈન રખાતા વિપક્ષનો હોબાળો, પાલિકા કચેરીમાં આપ કાઉન્સિલરોએ રોષ સાથે રામધૂન યોજી
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગનું ચેકિંગ
હું 27 વર્ષની છું અને 4 બાળકોને જન્મ આપ્યો છે, બધુ સમજુ છું હું: સચિન સાથેના પ્રેમ પર બોલી પાકિસ્તાની સીમા
Share This Article
Facebook Email Print
Previous Article પવિત્ર અમરનાથ ગુફાથી શિવલિંગની તસ્વીર જાહેર,1 જૂલાઇથી શરૂ થશે યાત્રા
Next Article સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલનું ધો. 12 કોમર્સનું 100% પરીણામ આવ્યું, 13 કેદીઓ થયા ઉતીર્ણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up