
નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત
– આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે અને કૂકડા પર પ્રસ્થાન કરશે. જાણો મા શેરાવાલીના આગમન અને પ્રસ્થાન બંનેના વાહનોનો અર્થ શું છે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર શરૂ થઈ રહી છે.માતાના ભક્તો નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે.નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આખા દેશમાં નવરાત્રીની ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.માતા રાણીના સ્વાગત માટે લોકો પંડાલો,મંદિરોથી લઈને પોતાના ઘર સુધી ખાસ તૈયારીઓ કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તો પર અપાર આશીર્વાદ વરસાવે છે.આ વર્ષે નવરાત્રી 12
Read more