
તમિલનાડુમાં બસ-ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૨૦ લોકોના મોત
બસ તિરુવનંતપુરમથી બેંગલુરુ જઈ રહી હતી, બસમાં કુલ ૪૮ મુસાફરો હતા, મૃતકોમાં ૧૪ પુરુષો અને છ મહિલાઓનો સમાવેશ તિરુપુર,તા.૨૦ તમિલનાડુના તિરુપુર જિલ્લામાં અવિનાશી ગામ નજીક કેરળ રાજ્ય પરિવહન નિગમની બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર અક્સમાત સર્જાતા ૨૦ લોકોના મોત થયા હોવાની આશંકા છે. મૃતકોમાં ૧૪ પુરૂષો અને છ મહિલાનો સમાવેશ થાય છે તેમ નાયબ તહેસીલદારે જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ કેરળ રાજ્ય પરિવહન નિગમની બસ કર્ણાટકના બેંગલુરુથી કેરળના એર્નાકુલમ જઈ રહી હતી તે વખતે તિરુપુર જિલ્લાના અવિનાશી ગામ નજીક માર્બલ તેમજ ટાઈલ્સ ભરેલી એક ટ્રક ડિવાઈડર કૂદીને બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અક્સમાત એટલો ભયાવહ હતો કે ટ્રકના ડ્રાઈવર
Read more