By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા
GandhinagarGeneral

BIG BREAKING : ચૂંટણી પહેલા રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

HM News
Last updated: 12/10/2022 10:26 AM
HM News
3 years ago
Share
SHARE

ગુજરાતમાં ચૂંટણી ટાણે ફરી એકવાર IAS ઓફિસરોની બદલીઓના ઓર્ડર થયા છે.રાજ્યના 23 આઈએએસ ઓફિસરોની ટ્રાન્સફર કરાઈ છે.જેમાં એમ થેન્નારેસન અમદાવાદના નવા મ્યુન્સિપલ કમિશ્નર બન્યા છે.અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણુંક કરાઈ છે.આઈએએસ અધિકારી રમેશ મેરજા ભાવનગરના કલેક્ટર બન્યા છે.અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગર મૂકાયા છે.આચાર સંહિતા લાગે એ પહેલાં જ સરકારે બદલીઓના ઓર્ડર કરી અગત્યના અધિકારીઓને સાચવી લીધા છે.

– અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા thenarsan
– અમદાવાદ ના નવા કલેક્ટર તરીકે ધવલ પટેલ..
– રમેશ મેરઝા બન્યા ભાવનગરના કલેક્ટર

રાજ્યમાં ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત છે.પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદથી IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે.પહેલા વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી.જે બાદ અમદાવાદના મ્યુનિ. કમિશનરની ઇસરોમાં બદલી કરી દેવામાં આવી હતી.જે બાદ આજે 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.ચૂંટણી પહેલા બદલીઓનો દોર કોઇ નવી વાત નથી.પરંતુ કોને ક્યાં મુકવામાં આવશે તેને લઇને સામાન્ય લોકોની સાથે ઉચ્ચ અધિકારીઓમાં પણ ઉસ્તુકતા જોવા મળે છે.ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી IAS અધિકારીઓની બદલીની વાતો ચાલી રહી હતી તેના પર આજે આખરી મોહર લાગી ગઈ છે.અમદાવાદના નવા કમિશ્નર તરીકે એમ.થેન્નારસનની નિમણુંક થઈ છે ત્યારે નવા કલેકટર તરીકે ડૉ.ધવલ પટેલની નિમણુંક થઈ છે.જ્યારે રમેશ મેરજા બન્યા ભાવનગરના કલેક્ટર તરીકે તો કચ્છના કલેક્ટર તરીકે દિલીપ રાણાની નિયુક્તી થઈ છે.આ ઉપરાંત ધવલ પટેલના અમદાવાદ જવના કારણે સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના નવા કમિશ્નર બન્યા છે.આ તરફ જી.ટી.પંડ્યા મોરબીના નવા કલેક્ટર બન્યા તો ડી.એસ.ગઢવીની આણંદના કલેક્ટર તરીકે નિમણુંક થઈ છે.તેમજ બી.આર.દવેની તાપી-વ્યારાના કલેક્ટર તરીકે બદલી થઈ છે.તાપી કલેકટર તરીકે બી.આર દવે,તો મહીસાગર કલેકટર પદે બી.કે.પંડયા અને લાંબા સમયથી રહેલી ભરુચ ડીડીઓ તરીકે પી.આર.જોશી પહોંચ્યા છે

વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, વડોદરામાં કુલ 10, ગુજરાતમાં કુલ 112 પોઝિટિવ કેસ
કોર્પોરેટ જગતમાં મોટો ખેલ પડ્યો : લક્ષ્મી ઓર્ગનીકસે વેલ્સપનને જયારે ABG શિપયાર્ડને વેલ્સપને ટેકઓવર કરી
દેશભરમાં કોરોનાના નવા 1549 કેસ, વધુ 31નાં મોત
રાજકોટ:કપાસનું ઉત્પાદન 358.50 લાખ ગાંસડી થવાનો અંદાજ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના, ઘણાં નેતાઓ અને કાર્યકરો પણ પોઝિટિવ
Share This Article
Facebook Email Print
Previous Article અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?
Next Article વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up