[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Business

ટ્વિટર પર ખબર કે લેખ વાંચવા માટે આગામી મહીનેથી ચૂકવવા પડશે પૈસા, જાણો એલન મસ્કની શું છે નવી યોજના?

સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરના નવા માલિક એલન મસ્કે Twitter user માટે એક નવો પ્લાન રજૂ કર્યો છે. Elon Muskએ જણાવ્યું છે કે, હવે ટ્વિટર યૂઝર પ્રતિ લેખના આધારે વાંચનનો ચાર્જ વસૂલવામાં આવશે.જો કોઈ યૂઝરે ટ્વિટરના મંથલી સબ્સક્રિપ્શન પ્લાન સાથે સાઈન અપ ન કરે તો તેને આર્ટિકલ વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.આ માટે મીડિયા પબ્લિશર્સને યૂઢર પાસેથી ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના નવા માલિક એલન મસ્કે યૂઝર્સને મોટો સંકેત આપ્યો છે. એલન મસ્તે આ અંગે એક ટ્વિટ કર્યું છે.તેમણે આ ટ્વિટમાં કહ્યું છે કે, આગામી મહીનાથી ટ્વિટરના યૂઝરે પ્રતિ આર્ટિકલ ચાર્જ ચૂકવવો પડશે.જો કોઈ યૂઝરે ટ્વિટરના
Read more

વિપ્રોનો આ 90% સ્ટાફ અડધા પગારે કામ કરવા છે તૈયાર, જાણો એવી પણ શું છે મજબૂરી?

નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : દુનિયાભરની આઈટી કંપનીઓમાં છટણી અને મંદી વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જોબ શોધી રહેલા લોકોના માથાના વાળ ઉભા થઈ જાય છે.આશરે 90 ટકાથી વધુ ફ્રેશર્સે વિપ્રોની તરફથી ઓછી સેલેરી પર કામ કરવાની ઓફરનો સ્વીકાર કરી લીધો છે.તેનું કારણ એ છે કે, તે ફ્રેશર્સ ઈચ્છે છે કે તેમને ઝડપથી જોઈનિંગ મળી શકે.દેશની ત્રીજી મોટી આઈટી કંપનીના સીનિયર અધિકારીઓ દ્વારા આ જાણકારી મળી છે. વિપ્રોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં ફ્રેશર્સને લગભગ અડધી સેલેરી પેકેજની ઓફર આપી હતી.ત્યારે વિપ્રોની આ ઓફર સમાચારોમાં રહી હતી.વિપ્રોએ જે ઉમેદવારોને પહેલાં 6.5 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર
Read more

દુનિયાભરમાં છટણી વચ્ચે વેદાંતાના અનિલ અગ્રવાલે કયા લોકોને બચાવવાની કરી વકિલાત?

– વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોનું ધ્યાન રાખો કે જેમણે આપના બિઝનેસને મોટો બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી છે. નવી દિલ્હી : ભારતની દિગ્ગજ માઈનિંગ અને મેટલ કંપની વેદાંતા લિમિટેડના વડા અનિલ અગ્રવાલે વૈશ્વિક મંદી વચ્ચે કંપનીના બિઝનેસમેનને એક મહત્ત્વની સલાહ આપી છે.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોને ધ્યાનમાં રાખો જેમને આપના બિઝનેસને મોટા બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ Vedantaના અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર એક સ્ટોરી શેર કરી છે અને કહ્યું છે કે, એ લોકોનું ધ્યાન રાખવું
Read more

રિલાયન્સે સસ્તામાં કંપનીઓ ખરીદવા બનાવી રણનીતિ, દેવાળું ફૂંકનાર સુરતની સુમિત ઇન્ડસ્ટ્રીને ખરીદશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવાળું ફૂંકનાર કંપનીઓને ખરીદીને સસ્તામાં વેલ્યૂ ક્રિએટ કરવાનો જુગાડ કર્યો છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ સુમિત ઈન્ડસ્ટ્રીઝ નામની એક દેવાળુ ફૂંકનાર કંપની ખરીદવાની તૈયારીમાં લાગી છે. બિઝનેસના વિસ્તાર માટે આક્રમક રણનીતિ પર કામ કરી રહેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેવાળું ફૂંકનાર કંપનીઓની ખરીદી કરીને સસ્તામાં વેલ્યૂ ક્રિએટ કરવાનો જુગાડ કર્યો છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ સુમિત ઈન્ડસ્ટ્રીઝ નામની એક દેવાળુ ફૂંકનાર કપડા બનાવતી કંપની ખરીદવાની તૈયારીમાં લાગી છે.આવકના હિસાહે દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે કોલકાતાની એમસીપીઆઈ અને અન્ય આઠ કંપનીઓ દેવાના ભાર તળે દબાયેલી ટેક્સટાઈલ મેન્યુફેક્ચરર્સ સુમિત ઈન્ડસ્ટ્રીઝને ખરીદવાની રેસમાં સામેલ થઈ છે.આ કંપનીઓ અધિકારીક રૂપથી સુમિત ઈન્ડસ્ટ્રીઝને ખરીદવા
Read more

રેમન્ડ ગ્રુપે લાઈફસ્ટાઇલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ અલગ કર્યા, બે દેવામુક્ત લિસ્ટેડ કંપની બની

રેમન્ડ લિમિટેડે તેના લાઈફસ્ટાઈલ બિઝનેસને રેમન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડ (RCCL)માં ડિમર્જ કરીને પ્યોર પ્લે બીટુસી કેન્દ્રિત લાઈફસ્ટાઈલ બિઝનેસ સાથે લિસ્ટેડ એન્ટિટી બનાવી છે.રેમન્ડ લિમિટેડે આજે પ્યોર પ્લે બીટુસી ફોકસ્ડ લાઈફસ્ટાઇલ બિઝનેસ સાથે લિસ્ટેડ કંપની બનાવવા માટે તેના લાઈફસ્ટાઇલ બિઝનેસને RCCLમાં ડિમર્જરની જાહેરાત કરી છે.આ કોર્પોરેટ કામગીરી RCCLહેઠળના તેના એફએમસીજી બિઝનેસને રૂ.2,825 કરોડમાં GCPLને વેચીને શરૂ કરવામાં આવી છે.રેમન્ડ લિમિટેડમાંથી લાઈફસ્ટાઇલ બિઝનેસને ડિમર્જ કરવાના પગલાંથી બિઝનેસ સંપૂર્ણ દેવામુક્ત અને સ્વતંત્ર રીતે લિસ્ટેડ કંપની બનશે.લાઈફસ્ટાઇલ બિઝનેસના ડિમર્જર પછી રેમન્ડ લિમિટેડ મુખ્યત્વે એન્જિનિયરિંગ અને ડેનિમ બિઝનેસમાં રોકાણ સાથે લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની હશે. ડિમર્જના પગલે લાઈફસ્ટાઈલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ બંને માટે ટકાઉ
Read more

અલ્ટ્રાટેક સિમેન્ટનો નફો 36 ટકા ઘટ્યો, શેર દીઠ રૂ. 38ના ડિવિડન્ડની જાહેરાત

અલ્ટ્રાટેક સિમેન્ટે માર્ચ 2023 ના રોજ પૂરા થતા ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.ચોથા ક્વાર્ટરના આંકડા અનુસાર અલ્ટ્રાટેક સિમેન્ટનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 36 ટકા ઘટીને રૂ.1,666 કરોડ થયો છે. જોકે, કંપનીની આવકમાં વધારો નોંધવામાં આવ્યો છે.સિમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ અલ્ટ્રાટેક સિમેન્ટે માર્ચમાં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે. કંપનીનો નફો 36 ટકા ઘટીને રૂ.1,666 કરોડ થયો છે. જ્યારે આવકમાં 18 ટકાનો વધારો થયો છે.અલ્ટ્રાટેક સિમેન્ટે શેર દીઠ રૂ.38નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટે માર્ચ 2023માં સમાપ્ત થતા તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.ચોથા ક્વાર્ટરના આંકડા અનુસાર અલ્ટ્રાટેક સિમેન્ટનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 36 ટકા ઘટીને રૂ.1,666 કરોડ થયો છે.ગયા
Read more

વિડિયોકોન ખરીદવામાં વેદાંતાના માર્ગમાં અવરોધો, જાણો કેમ ડીલમાં થઈ રહ્યો છે વિલંબ?

વેણુગોપાલ ધૂતની કંપની વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ નાદારી કાયદાનો સામનો કરી રહી છે અને વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ સહિત 12 ગ્રુપ કંપનીઓ વેચાણ માટે તૈયાર છે.વિડિયોકોનને ખરીદવા માટે વેદાંતા ગ્રૂપની 3000 કરોડની બિડ તેના લિક્વિડેશન મૂલ્યની આસપાસ રહી છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની કંપની વેદાંતાની માલિકીની ટ્વિનસ્ટાર ટેક્નોલોજીએ વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો.હવે Twinstar Technologiesએ સુપ્રીમ કોર્ટને વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધૂતની અરજીને ફગાવી દેવા કહ્યું છે.વેણુગોપાલ ધૂતની કંપની વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ નાદારીના કાયદાનો સામનો કરી રહી છે અને વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ સહિત 12 ગ્રુપ કંપનીઓ વેચાણ માટે તૈયાર છે. વિડિયોકોનને ખરીદવા માટે વેદાંતા ગ્રૂપે રૂ. 3000 કરોડના બિડ ભર્યા હતા. વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝને લોન
Read more

વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયાની કોલ માઈનિંગની 3 કંપનીઓમાંથી રાજીનામુ આપ્યું, શું વિવાદો છે મૂળ કારણ?

હિન્ડેનબર્ગના અહેવાલ બાદથી ગૌતમ અદાણીનું બિઝનેસ સામ્રાજ્ય ચર્ચામાં છે. જેમાં વિનોદ અંબાણી ઉપર ઘણા આરોપો પણ મૂકવામાં આવ્યા છે.દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં સ્થિત પરિવારની કોલસાની ખાણો સાથે સંબંધિત ત્રણ કંપનીઓના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણી જૂથ પર દબાણ વધતા વિનોદ અદાણીએ કારમાઈકલ રેલ અને પોર્ટ સિંગાપોર,કારમાઈકલ રેલ અને એબોટ પોઈન્ટ ટર્મિનલ વિસ્તરણના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.જો કે, તે સિંગાપોર સ્થિત કંપની એબોટ પોઈન્ટ પોર્ટ હોલ્ડિંગ્સના બોર્ડમાં યથાવત છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા રાજીનામું આપ્યું બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે અદાણી જૂથ પર તપાસ સમિતિની રચના કરી તેના થોડા દિવસો પહેલા જ
Read more

અદાણી-અંબાણી જ નહીં, આ ઉદ્યોગપતિના પણ અત્યાર સુધીમાં 2,16,45,65,65,500 રૂપિયા સ્વાહા

અમેરિકન સંશોધન કંપની હિંડનબર્ગે તેના નકારાત્મક અહેવાલ સાથે અદાણી જૂથને ભારે નુકસાન પહોંચાડ્યું છે.અદાણી જૂથનું બજાર મૂલ્ય 137 અબજ ડોલરથી વધુ ઘટ્યું.અદાણી જૂથની સાથે,ગૌતમ અદાણીની ચોખ્ખી કિંમત billion 130 અબજ ડોલરથી ઘટીને 35 અબજ ડોલર થઈ ગઈ છે.અદાણી ઉપરાંત રિલાયન્સ ઉદ્યોગના અધ્યક્ષ મુકેશ અંબાણીને પણ ભારે નુકસાન થયું છે.ફોર્બ્સ અબજોપતિની સૂચિ અનુસાર, મુકેશ અંબાણી પાસે billion $ 84 અબજ ડોલરની સંપત્તિ છે.તે જ સમયે ડિમાર્ટના સ્થાપક રાધાકીશન દમાનીની સંપત્તિ 2023માં 2.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. કોણ કેટલા ગુમાવ્યા આ વર્ષે 1 જાન્યુઆરીથી રાધાકીશન દમાનીની નેટવર્થમાં 67 2.67 અબજનો ઘટાડો થયો છે. 2023 માં સંપત્તિ ગુમાવનારા લોકોની સૂચિમાં રાધાકીશન ત્રણમાં
Read more

હિંડનબર્ગનો રિસર્ચનો માર ! અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 40,000 કરોડથી વધુનો ઘટાડો

નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2023, બુધવાર : અદાણી ગ્રૂપના સ્ટોક્સ પર ચાલી રહેલી કટોકટી આજે પણ અટકવાનું નામ નથી લઈ રહી.અદાણી ગ્રુપના તમામ 10 લિસ્ટેડ શેર્સમાં આજે ભારે વેચવાલી જોવા મળી રહી છે.અબજોપતિ ગૌતમ અદાણીના જૂથના શેરમાં આજે તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે રોકાણકારો વેચાણના માર્ગે છે.આજે અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે આ શેર્સમાં રૂ. 40,000 કરોડના મૂલ્યાંકનનું નુકસાન જોવા મળી રહ્યું છે. પોર્ટથી પાવર સેક્ટરમાં કામ કરતી આ ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝ આજે અદાણી ગ્રુપની ટોપ લૂઝર હતી અને તેમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.બપોરે 12.26 કલાકે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 11.07
Read more
1 2 3 4 5 112

Most Read