
દુનિયાભરમાં છટણી વચ્ચે વેદાંતાના અનિલ અગ્રવાલે કયા લોકોને બચાવવાની કરી વકિલાત?
– વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોનું ધ્યાન રાખો કે જેમણે આપના બિઝનેસને મોટો બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી છે. નવી દિલ્હી : ભારતની દિગ્ગજ માઈનિંગ અને મેટલ કંપની વેદાંતા લિમિટેડના વડા અનિલ અગ્રવાલે વૈશ્વિક મંદી વચ્ચે કંપનીના બિઝનેસમેનને એક મહત્ત્વની સલાહ આપી છે.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, આપ એ લોકોને ધ્યાનમાં રાખો જેમને આપના બિઝનેસને મોટા બનાવવામાં મદદ કરી છે.આ સાથે જ Vedantaના અનિલ અગ્રવાલે સોશિયલ મીડિયા સાઈટ પર એક સ્ટોરી શેર કરી છે અને કહ્યું છે કે, એ લોકોનું ધ્યાન રાખવું
Read more