
દશેરા પર સોના-ચાંદી બજારમાં દિવાળીનો માહોલ, ભાવ વધારા છતાં બમ્પર ખરીદી
– દશેરા પર અગાઉના વર્ષો કરતાં સોના-ચાંદીના ઘરેણાનું વેચાણ વધ્યું – નવરાત્રિ દરમિયાન સોનાની કિંમત પર 1200 થી 1300 રૂપિયાનો વધારો થયો – લોકોમાં હજી પણ રોકાણની પસંદગી સોના ઉપર દશેરના દિવસથી જાણે દિવાળીનો માહોલ હોય તેવી સ્થિતિ સોના ચાંદીના બજારમાં જોવા મળી છે.સોના-ચાંદીના બજારમાં છેલ્લા ઘણાં સમયથી તેજીનો દોર જોવા મળી રહ્યો ન હતો ત્યાં આ દશેરા પર અગાઉના વર્ષની સરખામણીમાં 60 થી 70 જેટલો વધુ વેપાર થયો છે.બીજી તરફ સોનાના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં રૂ.1250 થી લઈ 1370 સુધીનો વધારો થયો છે. કેટલો થયો ભાવ વધારો સામાન્ય રીતે દશેરાથી દિવાળી માટેની ખરીદી બજારમાં જોવા મળતી હોય ત્યારે આ
Read more