
MPના ગૃહમંત્રીએ કહ્યું- ટુકડે-ટુકડે ગેંગમાં અન્ય ધર્મો પર ફિલ્મ બનાવવાની ત્રેવડ નથી, અર્જુન કપૂર ‘ફ્લૉપ અને ફસ્ટ્રેટેડ’…એક્ટિંગ પર ધ્યાન આપે
– અર્જુન કપૂરે ફિલ્મોના બહિષ્કાર પર આપેલા નિવેદન મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રતિક્રિયા આપી હતી અર્જુન કપૂર ફ્લૉપ અને ફ્રસ્ટ્રેટેડ છે.આ શબ્દો છે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના.બોલીવુડના બહિષ્કાર ઉપર લાલ-પીળા થવા બદલ અર્જુન કપૂરને આ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અર્જુન કપૂર ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર છે,તેણે જનતાને ધમકી આપવાની જગ્યાએ પોતાની એક્ટિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ,તે તેના માટે વધુ સારું રહેશે. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે,હવે કોઈપણ ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર લોકોને ધમકાવે તેને હું વ્યાજબી નથી માનતો.જો લોકોને ધમકાવવાને બદલે તેઓ તેમના અભિનય પર ધ્યાન આપે તો તેમના માટે સારું રહેશે.બોલિવૂડના હિંદુફોબિક
Read more