[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Entertainment

MPના ગૃહમંત્રીએ કહ્યું- ટુકડે-ટુકડે ગેંગમાં અન્ય ધર્મો પર ફિલ્મ બનાવવાની ત્રેવડ નથી, અર્જુન કપૂર ‘ફ્લૉપ અને ફસ્ટ્રેટેડ’…એક્ટિંગ પર ધ્યાન આપે

– અર્જુન કપૂરે ફિલ્મોના બહિષ્કાર પર આપેલા નિવેદન મામલે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રતિક્રિયા આપી હતી અર્જુન કપૂર ફ્લૉપ અને ફ્રસ્ટ્રેટેડ છે.આ શબ્દો છે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના.બોલીવુડના બહિષ્કાર ઉપર લાલ-પીળા થવા બદલ અર્જુન કપૂરને આ પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે અર્જુન કપૂર ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર છે,તેણે જનતાને ધમકી આપવાની જગ્યાએ પોતાની એક્ટિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ,તે તેના માટે વધુ સારું રહેશે. નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે,હવે કોઈપણ ફ્લોપ અને ફ્રસ્ટ્રેટેડ એક્ટર લોકોને ધમકાવે તેને હું વ્યાજબી નથી માનતો.જો લોકોને ધમકાવવાને બદલે તેઓ તેમના અભિનય પર ધ્યાન આપે તો તેમના માટે સારું રહેશે.બોલિવૂડના હિંદુફોબિક
Read more

ફ્લોપ શો વચ્ચે લાલ સિંહ ચઢ્ઢાની રવિવારની કમાણી માત્ર 10.50 કરોડ

નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ,2022 સોમવાર : આમીર ખાનની બહુ ગાજેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પણ હવે સુપરફલોપ થવાના રસ્તા પર નિશ્ચિત પણે આગળ વધી રહી છે.રવિવારની રજાના દિવસે પણ આ ફિલ્મ દર્શકોને થીયેટરોમાં લાવી શકી નહોતી.રવિવારે પણ ફિલ્મનુ કલેક્શન 10.50 કરોડ રુપિયા રહ્યુ હતુ.આમ આ ફિલ્મ ચાર દિવસમાં માત્ર 38 કરોડ રુપિયા કમાઈ શકી છે અને છેલ્લા 10 વર્ષમાં આમીર ખાનની કોઈ પણ ફિલ્મનુ આ સૌથી ન બળુ વીકએન્ડ કલેક્શન છે.શનિવારના મુકાબલે રવિવારની બોક્સ ઓફિસ કમાણીમાં 20 ટકાનો વધારો ચોક્કસ થયો છે પણ આમીર ખાન જેવા સ્ટારની ફિલ્મ છે તે જોતા આ વધારો નગણ્ય કહી શકાય.ફિલ્મને દર્શકો નહીં મળી રહ્યા હોવાથી 1300
Read more

દિવંગત શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાના બોલિવુડ કનેક્શન વિશે જાણો

– ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ ફિલ્મએ બોક્સઓફિસ પર પોતાના બજેટ કરતાં 10 ગણો વધારે, આશરે 102 કરોડનો બિઝનેસ કર્યો હતો મુંબઈ, તા. 14 ઓગષ્ટ 2022, રવિવાર : શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની ઉંમરે અવસાન થયું છે.મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા તેમના મૃત્યુની પષ્ટિ કરવામાં આવી છે.તેમને 2-3 સપ્તાહ પહેલા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ગઈકાલે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભારતના વોરેન બફેટ તરીકે પ્રખ્યાત રાકેશ ઝુનઝુનવાલા માત્ર શેર માર્કેટના જ કિંગ નહોતા પરંતુ તેમને બોલિવુડ સાથે પણ એક ખાસ કનેક્શન હતું. જાણો શું હતું એ કનેક્શન
Read more

બોયકોટના ટ્રેન્ડ વચ્ચે ગુજરાત વિરુદ્ધ વિરોધ દર્શાવનાર આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા પણ ગુજરાતમાં થશે ‘ફના’?

– આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચડ્ઢાનો હાલમાં થઇ રહેલો વિરોધ અને બોયકોટની હાકલો કેવી રીતે તેની પંદર વર્ષ જૂની ફિલ્મ ફના યાદ દેવડાવી દે છે? કહેવાય છે કે એક વખત ઊંડો ઝખમ થાય પછી એ ઝખમ ક્યારેય રુઝાતો નથી.આટલું જ નહીં પરંતુ એ ઝખમ જેને થાય છે તેને પોતાને જેણે આ ઝખમ આપ્યો છે એ વ્યક્તિ પણ ક્યારેય ભૂલાતો નથી.ગુજરાતીઓને લગભગ 15 વર્ષ અગાઉ ભાવનાત્મક ઝખમ આપનાર આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાના હાલ ગુજરાતમાં તેની ફિલ્મ ફના જેવા જ થાય તેવા એંધાણ અત્યારથી જ આવી રહ્યા છે.ગુજરાતીઓ ક્યારેય સામે ચાલીને તકલીફ ઉભી કરતા નથી આ એમનો સ્વભાવ
Read more

જોરશોરમાં થઇ રહ્યું છે ટ્રેંડ BOYCOTT લાલસિંહ ચઢ્ઢા : ફિલ્મના બહિષ્કાર પર કરીના ખાન હજી ‘અક્કડ’ જયારે આમીર ફિલ્મ જોવા કરી રહ્યો છે લોકોને આજીજી..

લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના બહિષ્કાર પર આમિર ખાન બાદ કરીના કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે આ બંને એક્ટર તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકો તેના બહિષ્કાર માટે પ્રચાર કરી રહ્યા છે. કરીના ખાન બે વર્ષ બાદ મોટા પડદા પર પુનરાગમન કરી રહી છે જ્યારે તેની આમિર ખાન સાથે ફિલ્મ એક દાયકા બાદ આવી રહી છે.તેમની છેલ્લી ફિલ્મ ‘તલાશ’ નવેમ્બર 2012માં રિલીઝ થઈ હતી.આ દરમિયાન તેણી ગર્ભાવસ્થા પરના તેના પુસ્તક અને હિન્દી દર્શકો પરના તેના આક્રોશભર્યા નિવેદન માટે ચર્ચામાં હતી.લાલસિંહ ચઢ્ઢા ફિલ્મના બહિષ્કાર પર તેની પ્રતિક્રિયા સામે આવી છે. કરીનાએ બોલીવુડના બોયકોટ અંગે પોતાની
Read more

ભારતના રાષ્ટ્રપતિ તરીકે ‘પૃથ્વિરાજ ચૌહાણ’નું નામ આપીને ફસાયેલી આલિયાએ આ વખતે કહ્યું- લોકો બુદ્ધુ…

– હાલમાં એક ઈવેન્ટ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિ નામ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેને તરત જ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નામ જણાવ્યું હતું મુંબઈ, તા. 02 જુલાઈ 2022, મંગળવાર : આલિયા ભટ્ટે કોફી વિથ કરણમાં ડેબ્યૂ કરતી વખતે એક ભૂલ કરી હતી.આલિયાને ભારતના રાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું હતું અને તેણે પૃથ્વીરાજ ચવ્હાણનું નામ આપ્યું હતું.જ્યારે તે સમયે ભારતના રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખર્જી હતા.આલિયાની આ ભૂલથી લોકો દ્વારા તેની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી અને ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા.ત્યારે હાલમાં આલિયા ભટ્ટને એક કાર્યક્રમ દરમિયાન વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, જ્યારે લોકો તેને બુદ્ધુ સમજે
Read more

લાલસિંહ ચડ્ડાને લઇ આમિર ખાનને લાગ્યો ડર ! સોશિયલ મીડિયા ઉપર આમિર ખાનની ફિલ્મને બોયકોટ કરવાની માંગણી, જાણો કારણ

– બોક્સ ઓફિસ ઉપર ‘લાલ સિંહ ચડ્ડાની’ ટક્કર અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ સાથે થશે મુંબઈ, તા. 01 ઓગસ્ટ 2022, સોમવાર : મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન 4 વર્ષના અંતરાલ બાદ સિલ્વર સ્ક્રીન ઉપર ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ સાથે કમબેક કરી રહ્યા છે.આમિર ખાનની ફિલ્મની ચાહકો ઉત્સુકતાથી રાહ જોતા હોય છે પરંતુ તેમની અપકમિંગ ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ને બોયકોટ કરવાની માંગ થઈ રહી છે. જાણો શું અપીલ થઈ રહી છે? તમને જાણીને શોક લાગશે કે, 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહેલી આમિર ખાનની ફિલ્મ માટેનો નેગેટિવ માહોલ તેમના ચાહકોનું દિલ તોડી શકે છે.ટ્વિટર ઉપર #BoycottLaalSinghChaddha ટ્રેન્ડ થઈ રહ્યું છે.આમિર
Read more

નેટિઝન્સે કરવા ચોથના વ્રત અંગે ટિપ્પણી કરનાર રત્ના પાઠક શાહને કરી ટ્રોલ

મુંબઈ : બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રત્ના પાઠક શાહ હિંદુ તહેવાર કરવા ચોથ પર કરેલી ટિપ્પણીને કારણે ટ્રોલ થઈ છે.કરવા ચોથ એ એક દિવસીય તહેવાર છે જે વિવાહિત હિંદુ મહિલાઓ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે,જેમાં તેઓ સૂર્યોદયથી ચંદ્રોદય સુધી ઉપવાસ કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રત્નાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એકવીસમી સદીમાં મહિલાઓ કરવા ચોથ જેવા પ્રાચીન રિવાજોનું પાલન કરવાનું ચાલુ રાખે છે અને તે ભયાનક છે. રત્નાની કોમેન્ટ પર અનેક મેસેજ આવ્યા. એક યુઝરે તેની સરખામણી હિજાબ પહેરતી મુસ્લિમ મહિલાઓ સાથે કરી અને ટ્વિટ કર્યું, “હિજાબ પહેરેલી આધુનિક મહિલાઓ ‘પસંદગીની સ્વતંત્રતા’ છે,
Read more

શમશેરા સુપર ફ્લૉપ જતા સંજય દત્તે ટીકાકારોને કહ્યા નફરત ફેલાવનારા : લોકોએ કહ્યું હવે હિંદુત્વની મજાક બનાવીને પૈસા કમાવાના દિવસો ગયા..

– લોકોએ સંજય દત્તને સમજ પાડી કે ફિલ્મ ન ચાલી તો તે માટે દર્શકો અને ટીકાકારોને જવાબદાર ગણાવવાના બદલે તેમણે તે પાછળનાં કારણો શોધવા જોઈએ તાજેતરમાં જ રિલીઝ થયેલી અને ફ્લૉપ ગયેલી બૉલીવુડ ફિલ્મ ‘શમશેરા’ ના નિર્માતાઓ અને અભિનેતાઓ અચાનક સામે આવ્યા છે અને હિંદુફોબિક કોન્ટેન્ટના કારણે ફિલ્મની ટીકા કરનારાઓને વિષવમન કરતા હોવાનું કહીને હૈયાવરાળ ઠાલવી છે. ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાએ એક નિવેદન જારી કર્યું હતું તો બાદમાં ફિલ્મના અભિનેતા સંજય દત્તે પણ એક ટ્વિટ કર્યું હતું. અભિનેતા સંજય દત્તે એક નિવેદન ટ્વિટ કર્યું હતું.તેની સાથે તેમણે #ShamsheraIsOurs નામનું હૅશટેગ પણ વાપર્યું હતું.સંજય દત્ત કહે છે કે તેમણે બહુ મહેનતથી
Read more

રિચર્ડ ગેર ચુંબન કેસમાં મુક્તિને પડકારતી અરજી સામે શિલ્પાએ દાદ માગી

– શિલ્પાની મુક્તિને રાજસ્થાન પોલીસે પડકારી છે – ચુંબનનો વિરોધ ન કર્યો એટલે કાવતરાંમાં સહભાગી ગણી લેવાય એ ખોટું , શિલ્પાની દલીલ મુંબઈ : હોલીવુડના અભિનેતા રિચર્ડ ગેરે પોતાને ચુંબન કર્યું ત્યારે પોતે વિરોધ કર્યો નહોતો એટલો જ આરોપ પોતાની સામે છે અને તેનાથી પોતે કાવતરાખોર અથવા ગુનો આચરનાર બની જતી નથી,એમબોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ ૨૦૦૭ના અશ્લીલતાના કેસમાં પોતાને મુક્ત કરતા આદેશ સામેની અપીલ રદ કરવાની અરજીમાં જણાવ્યું છે. મૂળ ફરિયાદીના હાથે બદીરાદાથી ચલાવાઈ રહેલા કેસનો શિલ્પા શેટ્ટી ભોગ બની છે.શેટ્ટી એક પ્રસ્થાપિત કલાકાર છે અને જાહેર જીવનમાં તેમ જ ખાનગી જીવનમાં હંમેશા જવાબદારભર્યું વર્તન કર્યું છે, એમ શિલ્પાના
Read more
1 2 3 4 14

Most Read