
બોલિવૂડ માફિયા કોણ છે? તનુશ્રી દત્તાએ કહ્યું – તે ડોન સાથે સીધા સંપર્કમાં રહે છે, મને રસ્તામાંથી દૂર કરવા માંગે છે
એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ બોલિવુડ માફિયાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેની કેરિયર ખતમ કરી નાખી છે એટલુંજ નહીં તેઓ તેનો જીવ પણ લેવા માંગે છે.બોલિવૂડ માફિયા કોણ છે? બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ કહ્યું છે કે બોલિવૂડ માફિયા તેના પાછળ છે.તેમને માર્ગમાંથી બહાર કાઢવા માંગે છે.તેમની પાસેથી કામ છીનવી લેવું એ જ તેમનો હેતુ છે. આ દાવો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.આ પહેલા તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને બોલિવૂડ માફિયાઓ પર આક્રોશ વરસાવ્યો હતો. દૈનિક ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં તનુશ્રી દત્તાએ દાવો કર્યો હતો કે બોલિવૂડ માફિયા તેના પ્રોજેક્ટ્સ સતત છીનવી રહ્યાં છે.તેણીએ કહ્યું હતું કે, “હું આ પ્રોજેક્ટ્સમાં ઘણો સમય
Read more