[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gallery

પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતા સાથે લગ્ન કર્યા, કારણ જાણીને તમને નવાઈ લાગશે

પાકિસ્તાનમાંથી અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે.હવે પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,જેને જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.પાકિસ્તાનમાં એક પિતાએ પોતાની જ દીકરી સાથે લગ્ન કર્યા છે.રસપ્રદ વાત એ છે કે પુત્રીએ પોતે કબૂલ્યું છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે.પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા અને તેની ચોથી પત્ની બની છે.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ લગ્નને લઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.વાયરલ વીડિયોમાં પાકિસ્તાની યુવતીએ તેના પિતા સાથે લગ્ન કરવા માટે જે કારણ આપ્યું છે તે ચોંકાવનારું છે.ખરેખર, યુવતીએ લગ્નનું કારણ પોતાનું નામ જણાવ્યું છે.યુવતીએ તેના નામના
Read more

રાજદ્રોહનો કાયદો આંતરિક સુરક્ષા માટે જરૂરી, તેને રદ ન કરશો; કાયદાપંચે સજા વધારવાની કરી ભલામણ

રાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી.આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે.પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહના કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે.આ અંગેનો રિપોર્ટ કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.ભારતના કાયદા પંચનું કહેવું છે કે ભારતીય દંડ સંહિતામાં રાજદ્રોહનો ગુનો (કલમ 124A) કેટલાક ફેરફારો સાથે જાળવી રાખવો જોઈએ.પંચે વધુ સ્પષ્ટતા માટે કાયદામાં સુધારાની ભલામણ કરી છે. કેદારનાથ કેસનો કર્યો ઉલ્લેખ કાયદા પંચે જણાવ્યું છે કે ભારતીય દંડ સંહિતા (IPC)માં કલમ 124Aને જાળવી રાખવાની જરૂર છે.જોકે, કેદારનાથ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના તથ્યોને સામેલ કરીને કેટલાક સુધારા કરી શકાય છે,જેથી જોગવાઈના ઉપયોગ અંગે વધુ સ્પષ્ટતા લાવી શકાય.
Read more

રાજૌરીમાં 6 હિન્દુઓની હત્યા પર અમિત શાહ એક્શન મોડમાં, NIA કરશે હુમલાની તપાસ

નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર : નવા વર્ષની શરૂઆતમાં જ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે.જમ્મુ મળેલી હાઈ લેવલની મીટિંગ પછી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ અંગે જાહેરાત કરી.તેમણે કહ્યું ભારત સરકારે બે દિવસ દરમિયાન થયેલી બંને ઘટનાઓની તપાસ NIAને સોંપી છે. NIA અને જમ્મુ પોલીસ મળીને તેની તપાસ કરશે.આ પહેલાં જ્યાં ઘટના ઘટી તે ગામના સરપંચ ધીરજ શર્માના નેતૃત્વમાં ગ્રામીણોએ મામલાની તપાસ NIAને સોંપવાની માગ કરી હતી. આતંકીઓએ હિન્દુઓને બનાવ્યા હતા ટાર્ગેટ 1 જાન્યુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા.હુમલામાં ઘાયલ થયેલી એક
Read more

ધર્મ પરિવર્તનનો મામલો, દેશની પ્રકૃતિ અને ચારિત્ર્યને બદલવાના પ્રયાસ પર લગામ લાગવી જ જોઈએ

સુપ્રીમ કોર્ટે બળજબરીથી કે લાલચ અથવા છેતરપિંડીથી કરાવવામાં આવી રહેલા ધર્માંતરણ પર ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ગંભીર બાબત ગણાવી છે.આ પ્રકરણમાં આખરી ચુકાદો ગમે તે હોય,પરંતુ જે રીતે તેમણે એટર્ની જનરલને કોર્ટની મદદ કરવા માટે કહ્યું અને તમિલનાડુના સરકારી વકીલની આ દલીલ પર તેમને ઠપકો આપ્યો કે બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું નથી,તે દર્શાવે છે કે તેઓ સમજી રહ્યા છે કે આ મામલો ગંભીર છે.આ પહેલા તેઓ છેતરપિંડી દ્વારા કરાવવામાં આવી રહેલા ધર્માંતરણને ખતરનાક અને બંધારણની વિરુદ્ધ ગણાવી ચૂક્યા છે. એ સારી વાત છે કે સુપ્રીમ કોર્ટ એ નિષ્કર્ષ પર પહોંચી રહી છે કે જો છેતરપિંડીનો
Read more

ચૌધરી સમાજના જેલ ભરો આંદોલન વચ્ચે વિપુલ ચૌધરીને ઝાટકો, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

અમદાવાદ ; મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે.હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી છે.નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.રાજનૈતિક કિન્નાખોરીમાં પોતાની ઉપર ખોટો કેસ થયો હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય દબાણમાં કેસ કરાયો હોવાની ફરિયાદ કરી હતી. વિપુલ ચૌધરીએ વર્ષ 2015માં ચેરમેન પદેથી મુક્ત થયા બાદ સાત વર્ષના વિલંબ બાદ કરવામાં આવેલી ફરિયાદ તથ્ય વિહોણી હોવાની પણ રજૂઆત કરી હતી અને જામીન માટે માગ કરી હતી. જો કે રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો. ત્યારે આજે હાઈકોર્ટે વિપુલ ચૌધરીની અરજી ફગાવી દીધી
Read more

ભાજપ સરકાર હચમચી ઉઠી, લઠ્ઠાકાંડ સર્જાતા હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો : CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને ખખડાવ્યા

અમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવાર : વિધાનસભાની ચૂંટણી પહેલા જ લઠ્ઠાકાંડ સર્જાતા સરકારની મુશ્કેલી વધી છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાતા ભાજપ હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો હતો.આ તરફ, મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા હતાં. ચૂંટણી ટાણે સરકાર ચિંતિત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા લઠ્ઠાકાંડને પગલે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.આ ઉપરાંત કેમિક્લયુક્ત માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં આવા પદાર્થો વેચનારા સામે સખતથી પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લઠ્ઠાકાંડે ભાજપના પ્રચારમાં જાણે અવરોધ સર્જયો છે.વિરોધી પક્ષોને તો જાણે ભાવતુ રાજકીય ભોજન
Read more

લક્ષ્મણરેખા ઓળંગવામાં આવી

નવી દિલ્હી : ભૂતપૂર્વ જજો અને બ્યુરોક્રેટ્સના એક ગ્રુપે બીજેપીનાં સસ્પેન્ડેડ પ્રવક્તાં નૂપુર શર્મા વિરુદ્ધનાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ઑબ્ઝર્વેશન્સની ગઈ કાલે ટીકા કરી હતી.આ ગ્રુપે આરોપ મૂક્યો હતો કે સુપ્રીમ કોર્ટે ‘લક્ષ્મણરેખા’ઓળંગી છે અને તાત્કાલિક આ ઑબ્ઝર્વેશનમાં સુધારો કરવા માટે પગલાં લેવાની પણ માગણી કરી છે.આ ઓપન સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે‘આ કમનસીબ કમેન્ટ્સનું જ્યુડિશ્યરીના ઇતિહાસમાં આ પહેલાં કોઈ ઉદાહરણ નથી અને એ સૌથી વિશાળ લોકશાહીની ન્યાયપ્રણાલી પર ભૂંસાય નહીં એવો ડાઘ છે.આ કમેન્ટ્સની દેશનાં લોકતાં​ત્રિક મૂલ્યો અને સુરક્ષા પર ગંભીર અસરો થવાની સંભાવના હોવાના કારણે એમાં સુધારા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.’ નોંધપાત્ર છે કે સુપ્રીમ કોર્ટે પયગંબર
Read more

મોટા બોરસરા ખાતે કંપનીમાં બોયલર મશીન પર કામ કરતાં બે યુવાનો દાઝ્યા

બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નવાપરા મોટા બોરસરા ખાતે આવેલ વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 માં બોયલર મશીન પર કામ કરતાં બે યુવાનો શરીરે દાઝી જતાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં નવાપરા મોટાબોરસરા ગામે વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 કપનીમા બોયલર મશિન પાસે કામ કરતા બે કામદારો દાઝી ગયા હતા.વકીલરામ કીરીટરામ રાજભર(રહે.વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 ઓલ્મ્પીયા ગલી સાઇ વે-બ્રીજની બાજુમા ઓલ્પીયા ગલી નવાપરા મોટા બોરસરા તથા રાજીવ મુરારીપ્રસાદ શીંગ(રહે.કીમ પ્રતિષ્ઠાપાર્ક વીભાગ 1 મકાન નં 201 મુળદ ગામ રોડ તા.ઓલપાડ)નાઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક બોયલર મશીનમા ઓઇલનો
Read more

સિદ્ધાંત પાસેથી ડ્રગ ન પકડાતાં ઝડપ જામીન, આર્યન એક મહીનો જેલમાં રહ્યો હતો

મુંબઈ : એકટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ અને એક્ટર શકિત કપૂરનો દીકરો સિદ્ધાંત બેંગ્લુરુમાં પાર્ટીમાંં ડ્રગ લેતાં ઝડપાયા બાદ જામીન પર છૂટયો છે.તે સાથે જ મુંબઈ એનસીબી પર ફરી એકવાર પસ્તાળ પડી છે.બેંગ્લુરુ પોલીસે સાફ સાફ જણાવ્યું છે કે સિદ્ધાંતને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ અપાઈ નથી.પરંતુ નિયમ જ છે કે જે આરોપી પાસેથી ડ્રગ ના મળ્યું હોય તેને તત્કાળ જામીન મળી જાય છે.જ્યારે આવા જ સંજોગોમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને એક મહિના માટે જેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. બેંગ્લુરુના એમજી રોડ પર આવેલી એક વૈભવી હોટલના બારમાં ચાલતી નાઈટ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો.તેમાં ડિસ્ક જોકી તરીકે કામ કરવા ગયેલા સિદ્ધાંત
Read more

ફાયરિંગમાં 22નાં મોતના બીજા જ દિવસે ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થી ગન સાથે પકડાયો

વૉશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસની શાળામાં ફાયરિંગની ઘટનામાં ૨૨નાં મોત થયાના બીજા જ દિવસે ટેક્સાસના રિચર્ડસન શહેરની એક સ્કૂલમાં વિદ્યાર્થી ગન લઈને આવી પહોંચ્યો હતો.પોલીસે એ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.પોલીસના કહેવા પ્રમાણે શૂટિંગની એક મોટી ઘટના ટળી ગઈ છે.પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ શરૂ કરી છે.અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ વધતી જતી હોવાથી ગન કંટ્રોલનો કાયદો લાવવાની માગણી ઉઠી છે,પરંતુ મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રેટિક અને રિપબ્લિકનના નેતાઓ વચ્ચે જ ગન કંટ્રોલના કાયદા બાબતે મતભેદો પ્રવર્તી રહ્યા છે.વોશિંગ્ટનના ગવર્નરે અમેરિકન કોંગ્રેસને કડક કાયદાની રજૂઆત કરી છે.ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના ગ્રેગ અબોટ ગવર્નર છે.વૉશિંગ્ટનના ગવર્નર જે ઈન્સ્લીએ કહ્યું હતું કે હું મારા રાજ્યમાં કડક કાયદા ઘડીશ.શું અમેરિકન કોંગ્રેસ
Read more
1 2 3 9

Most Read