
ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વૉર : CR પાટિલ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
– ભાજપમાં શરુ થયુ પેમ્ફલેટ વોર, પાટિલને બદનામ કરવા કાવતરું – પૂર્વ પાંચ મંત્રી આ કાવતરામાં સામેલ હોવાની શંકા વધી ગઈ – પોર્ટફોલિયોની ફાળવણીમાં પાટિલે રુપિયા લીધા હોવાનો આરોપ ગુજરાત ભાજપમાં પેમ્ફલેટ વોર કે જેણે રાજકીય વર્તુળોમાં હાહાકાર મચાવી દીધો છે.જે એક મોટા વિવાદમાં બદલાય એવું લાગી રહ્યું છે કે, કારણ કે આ પાછળ પાંચ પૂર્વ મંત્રીઓનો હાથ હોય એવી આશંકા છે.ભાજપના પ્રેસિડન્ટ સીઆર પાટીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને બદનામ કરનારા આ પેમ્ફલેટ સૌથી પહેલાં સુરતમાં વહેંચવામાં આવ્યા હતા.જે બાદ સ્થાનિક પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ માનહાનિ સામગ્રીને એક પત્ર અને એક પેનડ્રાઈવમાં તરીકે એક લિફાફામાં પેક કરવામાં
Read more