[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gandhinagar

પ્રમાણિકતા સાથે સત્યનું શરણ અને અસત્યનો પરિત્યાગ પત્રકારનો ધર્મ : વેદપ્રતાપ વૈદિક

આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વની હતીઃ રાજ્યપાલ ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજાઈ ગાંધીનગર,તા.૨૦ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતની આઝાદીની ક્રાંતિકારી ચળવળ સમયે જનમાનસના ઘડતરમાં પત્રકારોની – સમાચારપત્રોની ભૂમિકા મહત્ત્વરૂપ હતી. જ્યારે સત્યનો અવાજ દબાઈ જાય છે ત્યારે કલમ બોલે છે. પત્રકારત્વ એ તપસ્વી વ્યક્તિનું કાર્ય છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, આત્માના અવાજથી સર્વોપરિતા સ્વીકારવી એ જ પત્રકારોનો ઉદ્દેશ હોવો જોઈએ. તેઓ ગાંધીનગર ખાતે ઈન્ડિયન જર્નાલિસ્ટ યુનિયન(આઇજેયુ)ની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં હતા.રાજ્યપાલે પત્રકારત્વને લોકશાહી શાસન પ્રણાલીનાં અભિન્ન અંગ સમાન પણ ગણાવ્યું હતું. રાજ્યપાલે સ્વાતંત્ર
Read more
1 73 74 75

Most Read