
પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના કિસ્સાઓ સામે આવ્યા છે.ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વોએ ભાજપના ઉમેદવારને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પાલીતાણાના ગરજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. ભાજપના ઉમેદવારનો આક્ષેપ છે કે,તેને માર મારીને તાલુકા પંચાયતનું ફોર્મ ખેંચવા માટે ધમકી આપવામાં આવી છે.આ બાબતે ભાજપના ઉમેદવારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ત્રણ લોકોની સામે ગુનો દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર ભાવનગરના પાલીતાણાના જરાજીયા તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે ભાજપે ચેતન ડાભીને ટિકિટ આપી છે.ચેતન ડાભી ડુંગરપુર ગામમાં પરિવારની સાથે રહે છે.ચેતન ડાભીનો આક્ષેપ છે કે,તેને કેટલાક અસામાજિક તત્ત્વોએ
Read more