
રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે કોરોના વેક્સિનનું 6 સ્થળોએ ઈ-લોન્ચિંગ,શહેરીજનોનો આવકાર
આજનો દિવસ સમગ્ર દેશ સહિત ગુજરાત માટે પણ એક ઐતિહાસિક બની રહ્યો હતો.વૈશ્ર્વિક મહામારી કોરોનાકાળના અંતનો પ્રારંભ થઈ ચૂકયો છે.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજકોટ સહિત દેશભરમાં કોરોના વેક્સિનનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું છે.રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં 6 સ્થળોએ 600 લોકોને વેક્સિન આપવામાં આવનાર છે.આજે સવારે 10-30 કલાકે વેક્સિન લોન્ચિંગના કાર્યક્રમનો મંત્રી આર.સી. ફળદુની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો હતો. Rajkot/કોરોનાની રસી આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો;કોરોના વોરિયર… પ્રથમ તબકકામાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના કોરોના વોરિયરને વેક્સિનેશન કરવામાં આવશે.ત્યારબાદ બીજા રાઉન્ડમાં ફ્રન્ટલાઈન વોરિયર જેમાં ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓને વેક્સિનેશન કરાશે. વેક્સિનેશન સ્થળે મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમ જેમાં મેડિકલ ઓફિસર,ફામર્સિીસ્ટ,અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓ,કોવિડ ડયુટીના
Read more