
મહેસાણા : રબારી સમાજની ગુરૂગાદી તરભના મહંત બળદેવગીરી બાપુનું નિધન
– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે મહેસાણા : રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજની છેલ્લા ઘણા દિવસથી તબિયત બગડી હતી. જેમનું આજે સાંજે દુઃખદ અવસાન થતા સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. રબારી સમાજના મહંદના નિધન અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રબારી સમાજ ના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજી ના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુની તબીયત છેલ્લા કેટલાક દિવસથી લથડતા તેમને અમદાવાદની
Read more