[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Mumbai

મહારાષ્ટ્રમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું ફરી ગઠબંધન થશે! જાણો કોણે કર્યો આ દાવો

મુંબઈ, 1 ઓક્ટોબર : મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના (UBT)ના નેતાઓ વચ્ચે બેઠક થવાની અટકળો છે.વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ છે.પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં બીજેપી ચીફ જગત પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.જો કે આ અંગે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. VBAના મુખ્ય પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વીડિયો સંદેશ જારી કરવામાં આવ્યો છે.મોકલેનો દાવો છે કે રાઉત 25 જુલાઈના રોજ 7 ડી મોતીલાલ માર્ગ પર 2 વાગ્યે નડ્ડાને મળ્યા હતા.તેમણે કહ્યું, આ પછી, 5 ઓગસ્ટની
Read more

પત્રકાર જે.ડે હત્યા કેસના આરોપી ને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર

– છોટા રાજન ટોળકીના સાગરિત સામે ગુનો સ્થાપિત થયાની નોંધ – અરજદારના કહેવાથી શસ્ત્ર જપ્ત થયું અને ગુનામાં વપરાયાનું પુરવાર થયાની નોંધ મુંબઈ: ગેન્ગસ્ટર છોડા રાજનના સાગરિતને ૨૦૧૧ના પત્રકાર જે ડે મર્ડર કેસમાં જામીન આપવાનો અને સજા સ્થગિત કરવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે.સતિષ કાલ્યાએ સજા સ્થગિત કરીને જામીન આપવા માટે કરેલી અરજીન છઠ્ઠી નવેમ્બરે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ કરી હતી કે અરજદાર રાહતને પાત્ર નથી.કોર્ટે આદેશમાં નોંધ કરી હતી કે ડેની હત્યા બંદુકની ગોળી વાગવાથી થઈ હોવાનું સ્થાપિત થયું છે.કલ્યાણના કહેવાથી શસ્ત્ર જપ્તિ થઈ હતી અને આ હથિયાર ગુનામાં વપરાયાનું પુરવાર થયું છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
Read more

છોટા શકીલના સાગરિત રિયાઝે જેલમાં બેઠા બેઠા સાક્ષીને ધમકાવ્યો

– ભાટી સામે વરસોવા પોલીસ મથકે ખંડણીનો કેસ નોંધાયો છે – ધમકીનું રેકોર્ડિંગ કરી લેવાયા બાદ ખાર પોલીસ મથકે ફરિયાદ : વિરુદ્ધમાં જુબાની આપશે તો હત્યાની ધમકી મુંબઈ : છોટા શકીરના સાગરિત રિયાઝ ભાટીએ એક ખંડણી કેસમાં સાક્ષીને તેની વિરુદ્ધ અદાલતમાં જવા સામે જેલમાં બેઠાં બેઠાં ધમકીનો ફોન કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.ભાટી સામે ખંડણી તથા હત્યાની ધમકીનો એક કેસ નોધાયેલો છે.આ કેસમાં તેણે તથા અન્ય એક સાગરિતે સાથે મળીને સાક્ષીને ધમકી આપી હતી કે તે તેમની વિરુદ્ધ અદાલતમાં જુબાની આપશે તો તેની હત્યા થઈ જશે.ખંડણી કેસમાં ભાટી ઉપરાંત શકીલના સાળા સલીમ ફ્રૂટ સહિત અન્ય પાંચ આરોપીઓ પણ છે. મુંબઈ
Read more

મહાદેવ એપ કેસ : બોલિવૂડ સ્ટારની પણ મુશ્કેલી વધશે! ED નોટિસ મોકલવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાંમાં 417 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. આ મામલે હવે એક બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કેટલા બોલિવુડ સ્ટારની મુશ્કેલીમાં પણ વધારો થઇ શકે છે.મામલો એવો છે કે મહાદેવ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના ગ્રાન્ડ લગ્નના દુબઈમાં યોજાયા હતા.આ લગ્નમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.જેમાં કેટલા ફિલ્મી કલાકારો અને ગાયકોની પણ હાજરી જોવા મળી હતી.આ માટે ED આ મામલે બોલિવૂડના કેટલાક સ્ટાર્સને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. ફિલ્મ સ્ટાર્સની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે સૌરભ ચંદ્રાકર તેના પાર્ટનર રવિ ઉપ્પલ સાથે મહાદેવ બેટિંગ એપ ચાલવતા હતા.સૌરભે યુએઈમાં
Read more

મુંબઈમાં બોમ્બે ડાઈંગના વાડિયા વરલી હેડક્વાર્ટરનો જાપાની કંપની સુમિટોમોએ 5200 કરોડમાં સોદો કર્યો

– બોમ્બે ડાઈંગ મિલની 22 એકર જમીન જાપાની ઉદ્યોગજૂથ સુમિટોમોને વેચવામાં આવે તેવી શક્યતા – વાડિયા જૂથની મિલ માટે સોદાની કુલ વેલ્યૂ 5000 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. – આ જમીન પાંડુરંગ બુધકર માર્ગ પર આવેલી છે.ભવિષ્યમાં અદભૂત વિકાસ થઈ શકે તેમ છે. મુંબઈ : મુંબઈના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ પૈકી એકની વિગતો બહાર આવી છે.આ સોદામાં વરલી ખાતે બોમ્બે ડાઈંગ મિલની 22 એકર જમીન જાપાની ઉદ્યોગજૂથ સુમિટોમોને વેચવામાં આવે તેવી શક્યતા છે.આ સોદાની કુલ વેલ્યૂ 5200 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ,પરંતુ વાડિયાનું વરલી હેડક્વાર્ટર જાપાની કંપનીને વેચાઈ
Read more

છગન ભુજબળ સામેના મની લોન્ડરિંગ કેસમાં 13મી ઓક્ટો.એ ચુકાદો

– મૂળ લાંચ કેસમાં મુક્તિ મળી ચૂકી હોવાથી ઈડીનો કેસ ટકી શકે નહીં તેવી દલીલ : ઈડીના આરોપ અનુસાર ભુજબળ મુખ્ય સૂત્રધાર મુંબઈ : મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગ હેઠળ ઈડીએ નોંધેલા કેસને રદ કરવા અનેસીપીના નેતા છગન ભુજબળ અને તેમના સંબંધીઓની અરજીઓ પર વિશેષ કોર્ટે આદેશ અનામત રાખ્યો છે.પીએમએલએ જજ રાહુલ રોકડેએ ૧૩ ઓક્ટોબરે નિર્ણય જાહેર કરાશે એમ જણાવ્યું હતું.હાલ એકનાથ શિંદેની સરકારમાં અન્ન અને નાગરી પુરવઠા ખાતાનું પ્રધાનપદું સંભાળી રહેલા ભુજબળ સામેના મહારાષ્ટ્ર સદન કેસની તપાસ અગાઉ એન્ટિ કરપ્શન બ્યુરો( એસીબી)ના હાથમાં હતી. ભુજબળ, પુત્ર સમીર અને ભત્રીજા પંકજ તેમ જ સંજય જોશી,તનવીર શેખ,સત્યેન કેસરકર અને રાજેશ
Read more

263 કરોડનાં ટીડીએસ કૌભાંડમાં ટીવી સ્ટાર ક્રિતિ વર્મા સામેલ

– ભૂતપૂર્વ જીએસટી અધિકારી અને એક્ટ્રેસ ક્રિતિનો ચાર્જશીટમાં ઉલ્લેખ – ક્રિતીના ભૂતપૂર્વ બોય ફ્રેન્ડની કંપનીના ખાતાંમાં ટીડીએસની રકમ જમા થઈ હોવાનો ઈડીનો આરોપ મુંબઈ : ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) રિફન્ડમાં રૃ. ૨૬૩ કરોડની ગેરરીતિના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દાખલ કરેલા આરોપાનામાં ૧૪ વ્યક્તિ અને કંપનીઓના નામનો સમાવેશ છે.આમાંથી એક જીએસટી ઈન્સ્પેક્ટરમાંથી ટીવી પર્સનાલિટી બનેલી ક્રિતિ વર્માનો પણ સમાવેશ થાય છે.ક્રિતિ બિગ બોસ અને એમટીવી રોડીઝ જેવા શોમાં ચમકી હતી. કૌભાંડના કથિત માસ્ટરમાઈન્ડ ભૂતપૂર્વ ઈનકમ ટેક્સ ઈન્સ્પેક્ટર તાનાજી મંડલ અધિકારી સામે પણ આરોપ ઘડાયા છે.આરોપનામામાં ક્રિતિ વર્માના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ભુષણ પાટીલ,રાજેશ શેટ્ટી અને અન્યોનો સમાવેશ પણ થાય છે. ૨૦૦૭-૦૮ અને
Read more

1000 કરોડના ક્રિપ્ટો સ્કેમમાં એક્ટર ગોવિંદાની ઓડિશા પોલીસ પૂછપરછ કરશે

– ગોવિંદાને ઓડિશા બોલાવાશે અથવો પછી ત્યાંની પોલીસ મુંબઈ આવી પૂછપરછ કરશે મુંબઇ : ઓડિશા પોલીસ ૧૦૦૦ કરોડના ક્રિપ્ટો-પોન્ઝી સ્કેમમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાની પૂછપરછ કરે તેવી સંભાવના છે.ગોવિંદોએ આ સ્કિમ લાવનારી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા. આ કૌભાંડમાં સમગ્ર દેશના બે લાખ લોકો છેંતરપિંડીનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.સોલર ટેકનો એલાયન્સ નામની કંપનીએ કોઈ મંજૂરી ન હોવા છતાં ઓનલાઈન પોન્ઝી સ્કિમ ચલાવી હતી.આ કંપનીએ ગોવામાં એક સમારંભ યોજ્ય ોહતો તેમાં પણ ગોવિંદા હાજર હતો.કંપનીના કેટલાય પ્રમોશનલ વીડિયોમાં પણ ગોવિંદાએ કામ કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર ગોવિંદાને પૂછપરછ માટે ઓડિશા બોલાવવામાં આવશે અથવા તો પોલીસની એક ટીમ
Read more

અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા જેટ એરવેઝના નરેશ ગોયલને 14 દિવસની અદાલતી કસ્ટડી

– નવી મુંબઈની તળોજા જેલને બદલે મુંબઈની આર્થર રોડ જેલમાં રખાશે મુંબઈ : કેનેરા બેન્ક સાથે રૃ. ૫૩૮ કરોડના કથિત ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં જટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલન વિશેષ પીએમએલએ કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે.નવી મુંબઈની તળોજા જેલને બદલે આર્થર રોડ જેલમાં ખસેડવાની ગોયલની વિનંતીને કોર્ટે સ્વીકારી હતી. પહેલી સપ્ટેમ્બરે ઈડીએ ધરપકડ કર્યા બાદ ૭૪ વર્ષના ગોયલની કસ્ટડી પૂરી થતાં ફરી કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા.ગોયલે પોતાને અનેક તબીબી સમસ્યાઓ હોવાથી ખાનગી અને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો પાસે નિયમિત તબીબી તપાસ કરાવવાની પરવાનગી આપવામાં આવે.ડોક્ટરે સૂચવ્યા અનુસારનું ઘરનું ભોજન અને સ્વાસ્થ્યને જોતાં યોગ્ય પથારીની માગણી કરી હતી.કોર્ટે અરજીનો
Read more

કલ્યાણમાં ભાજપના ધારાસભ્યને ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી લોકસભા લડવા ઓફર

– સીએમ એકનાથ શિંદેના ગઢમાં રાજકીય ઉલટફેર – ભાજપના કેન્દ્રીય મંત્રી કપિલ પાટિલ અને મુરબાડના ભાજપના ધારાસભ્ય કિશન કથોરે વચ્ચેના ગજગ્રાહનો ઉદ્ધવ જૂથ લાભ લેશે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે જિલ્લામાં મોટો રાજકીય ઉલટફેર થવા જઈ રહ્યો છે.અહીં ભાજપના વર્તમાન સાંસદ કપિલ પાટિલ સામે હાલના જ ભાજપના ધારાસભ્ય કિશન કથોરે શિવસેના-યુબીટીના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા બળવત્તર બનતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. કેન્દ્ર સરકારમાં પંચાયત રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા કપિલ પાટિલ તથા મુરબાડના ભાજપના ધારાસભ્ય કિશન કથોરે વચ્ચેનો ગજગ્રાહ જાણીતો છે.આ સંજોગોમાં ઉદ્ધવ જૂથે કથોરેને શિવસેના યુબીટીના ઉમેદવાર તરીકે લોકસભા લડવા ઓફર કરતાં રાજકીય હલચલ
Read more
1 2 3 111

Most Read