Category: Mumbai

  • અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા જેટ એરવેઝના નરેશ ગોયલને 14 દિવસની અદાલતી કસ્ટડી

    અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા જેટ એરવેઝના નરેશ ગોયલને 14 દિવસની અદાલતી કસ્ટડી

    – નવી મુંબઈની તળોજા જેલને બદલે મુંબઈની આર્થર રોડ જેલમાં રખાશે મુંબઈ : કેનેરા બેન્ક સાથે રૃ. ૫૩૮ કરોડના કથિત ફ્રોડ સંબંધી મની લોન્ડરિંગના કેસમાં જટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલન વિશેષ પીએમએલએ કોર્ટે ૧૪ દિવસની અદાલતી કસ્ટડી આપી છે.નવી મુંબઈની તળોજા જેલને બદલે આર્થર રોડ જેલમાં ખસેડવાની ગોયલની વિનંતીને કોર્ટે સ્વીકારી હતી. પહેલી સપ્ટેમ્બરે ઈડીએ…

  • કલ્યાણમાં ભાજપના ધારાસભ્યને ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી લોકસભા લડવા ઓફર

    કલ્યાણમાં ભાજપના ધારાસભ્યને ઉદ્ધવ ઠાકરે જૂથમાંથી લોકસભા લડવા ઓફર

    – સીએમ એકનાથ શિંદેના ગઢમાં રાજકીય ઉલટફેર – ભાજપના કેન્દ્રીય મંત્રી કપિલ પાટિલ અને મુરબાડના ભાજપના ધારાસભ્ય કિશન કથોરે વચ્ચેના ગજગ્રાહનો ઉદ્ધવ જૂથ લાભ લેશે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણે જિલ્લામાં મોટો રાજકીય ઉલટફેર થવા જઈ રહ્યો છે.અહીં ભાજપના વર્તમાન સાંસદ કપિલ પાટિલ સામે હાલના જ ભાજપના ધારાસભ્ય કિશન કથોરે શિવસેના-યુબીટીના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી…

  • શિવસેનાના ધારાસભ્યોની અપાત્રતા બાબતે 14મી સપ્ટે.થી સુનાવણી

    શિવસેનાના ધારાસભ્યોની અપાત્રતા બાબતે 14મી સપ્ટે.થી સુનાવણી

    – શિંદેની શિવસેના તથા ઉદ્ધવ જૂથના સભ્યોને સુનાવણીમાં હાજર રહેવા નોટિસો – 40 ધારાસભ્યોને પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું, પોતાનું પદ બચાવવા દલીલો પણ કરી શકશે : સીએમ શિંદે સહિતના 16 ધારાસભ્યોનું ભાવિ નક્કી થશે મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ફાંટા પડયા બાદ સર્જાયેલી રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં શિવસેનાના બંને જૂથના ધારાસભ્યોની પાત્રતા બાબતે નિર્ણય લેવા…

  • મુંબઇ એરપોર્ટ પર 7.5 કિલો સોનાની દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા 6 ઝડપાયા

    મુંબઇ એરપોર્ટ પર 7.5 કિલો સોનાની દાણચોરીના રેકેટમાં સંડોવાયેલા 6 ઝડપાયા

    – એર લાઇનના સિક્યોરિટી વિભાગના એક કર્મચારીની મદદથી રૃા..4.50 કરોડના સોનાની દાણચોરી મુંબઇ : ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઇ એરપોર્ટ પર એક ઓપરેશનમાં ૭.૫ કિલો સોનાની દાણચોરી કરનારા છ આરોપીની ધરપકડ કરી હતી.આ સોનાની કિંમત સાડા ચાર કરોડ રૃપિયા છે.આ ગુનામાં એરલાઇનનો એક કર્મચારી પણ સંડોવાયેલો હતો. ડીઆરઆઇના અધિકારીઓને એવી માહિતી મળી હતી કે…

  • મુંબઈ : સોપારીની દાણચોરીમાં ડીઆરઆઇની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

    મુંબઈ : સોપારીની દાણચોરીમાં ડીઆરઆઇની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

    મુંબઈ : ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ સોપારીની દાણચોરીમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરીને ક્સ્ટમ્સ ડ્યુટી ગુપચાવી દાણચોરીથી ૧૪ કન્ટેનર ભરીને આયાત કરાયેલી સોપારી તળેગાવથી ઝડપી લીધી હતી.આ ૧૪ કન્ટેનરમાં કુલ ૩૭૧ ટન સોપારી હતી, જેની કિંમત ૩૨.૩૧ કરોડ રૂપિયા થાય છે. દેશી સોપારીની ખપત થાય એટલે વિદેશથી આયાત કરાતી સોપારી પર ભારત સરકારે…

  • મુંબઈ હાઈકોર્ટે IPS ઑફિસર રશ્મિ શુક્લાને ફોન ટેપિંગ કેસમાં આપી રાહત

    મુંબઈ હાઈકોર્ટે IPS ઑફિસર રશ્મિ શુક્લાને ફોન ટેપિંગ કેસમાં આપી રાહત

    – વરિષ્ઠ આઇપીએસ ઑફિસર અને મહારાષ્ટ્રના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ રશ્મિ શુક્લાને રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે ગેરકાયદે ફોન ટેપિંગ માટે તેમની સામે નોંધાયેલા બે એફઆઇઆર રદ કર્યા મુંબઈ : વરિષ્ઠ આઇપીએસ ઑફિસર અને મહારાષ્ટ્રના પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ રશ્મિ શુક્લાને રાહત આપતાં બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે ગેરકાયદે ફોન ટેપિંગ માટે તેમની સામે નોંધાયેલા બે એફઆઇઆર…

  • અફઝલ ખાનના વધ માટે છત્રપતિ શિવાજીએ પહેરેલા વાઘનખ ભારત મોકલાશે

    અફઝલ ખાનના વધ માટે છત્રપતિ શિવાજીએ પહેરેલા વાઘનખ ભારત મોકલાશે

    – લંડનના મ્યુઝિયમ તથા મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એમઓયુ થશે – આ એમઓયુને પગલે શિવાજીની જગદંબા તલવાર સહિતની અન્ય અમૂલ્ય ચીજો પાછી લાવવાનો માર્ગ પણ મોકળો થશે મુંબઇ : શિવાજીના પ્રસિદ્ધ વાઘનખ ભારત પરત મોકલવા યુકે.સંમત થયું છે.આ વાઘનખ હાલ લંડનના રોયલ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે.શિવાજીએ ઈ.સ. ૧૬૫૯માં અફઝલ ખાનનું આ વાઘનખથી પેટ ચીરીને તેનો…

  • મુંબઈમાં જન્માષ્ટમીએ મટકી ફોડતી વખતે 35 ગોવિંદા નીચે પછડાયા, 22ને ઈજા, 4ની હાલત ગંભીર

    મુંબઈમાં જન્માષ્ટમીએ મટકી ફોડતી વખતે 35 ગોવિંદા નીચે પછડાયા, 22ને ઈજા, 4ની હાલત ગંભીર

    – સરકારી અને નગરપાલિકા હોસ્પિટલની ઓપીડીમાં 22 ગોવિંદાની સારવાર – મટકી ફોડ કાર્યક્રમનને ધ્યાને રાખી BMCએ હોસ્પિટલોમાં 125 બેડ તૈયાર કર્યા Updated: Sep 7th, 2023 મુંબઈ : દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ધુમધામથી ઉજવાઈ રહ્યો છે… દેશના ઘણા શહેરોમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે… ઘણા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે.ત્યારે સૌથી વધુ…

  • જીએસબી ગણેશ મંડળે રેકોર્ડ 360 કરોડનો વીમો કઢાવ્યો

    જીએસબી ગણેશ મંડળે રેકોર્ડ 360 કરોડનો વીમો કઢાવ્યો

    – લાલબાગ ચા રાજાની પ્રતિમાનો 7 કરોડનો વીમો – જીએસબીની ગણેશ પ્રતિમા પર 66 કિલો સોના તથા ૨૯૫ કિલો ચાંદીના દાગીના ચઢાવાય છે મુંબઈ : શહેરના સૌથી સમૃદ્ધ ગણેશોત્સવ આયોજકો પૈકી એક કિંગ્સ સર્કલના ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે રૃા.૩૬૦ કરોડનો વીમો કઢાવીને નવો રેકોર્ડ સર્જ્યો છે.ગયા વર્ષે તેમણે રૃા. ૩૧૬ કરોડનો વિમો કરાવ્યો હતો.જો…

  • કસ્ટમ અધિકારીના મની લોન્ડરિંગ કેસમાં એકટ્રેસ નવ્યાની સંડોવણી

    કસ્ટમ અધિકારીના મની લોન્ડરિંગ કેસમાં એકટ્રેસ નવ્યાની સંડોવણી

    – સચિન સાવંતે નવ્યાને 1.75 લાખનાં કડાં સહિતની ગિફ્ટસ આપી – મલયાલમ એકટ્રેસ નવ્યા સાવંતની ગર્લફ્રેન્ડ હોવાનો અને એક જ ઈમારતમાં રહેતી હોવાની ડ્રાઈવરની કબૂલાત મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મલયાલમ અભિનેત્રી નવ્યા નાયર અને ૨૭ જૂને ઝડપાયેલા આઈઆરએસ અધિકારી સચિન સાવંત વચ્ચે સાઠગાંઠ હોવાનો દાવો કર્યો છે.વિશેષ કોર્ટમાં દાખલ થયેલા આરોપનામામાં જણાવ્યા અનુસાર સાવંતના…