Category: Mumbai

  • હવે મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવકોએ પણ છોડ્યો પાર્ટીનો હાથ

    હવે મુંબઈ કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવકોએ પણ છોડ્યો પાર્ટીનો હાથ

    મુંબઈ : મુંબઈમાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.મુંબઈમાં શિવસેના બાદ હવે કૉંગ્રેસને પણ નુકસાન થઈ રહ્યું છે.કૉંગ્રેસના પાંચ પૂર્વ કૉર્પોરેટરોએ શિંદે જૂથમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.પાંચેય કૉર્પોરેટરોએ તેમના રાજીનામા મુંબઈ કૉંગ્રેસ પ્રમુખ વર્ષા ગાયકવાડને સોંપી દીધાં છે.આ તમામ કૉર્પોરેટરો શિંદે જૂથમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. પુષ્પા કોલી (સાયન),વાજિદ કુરેશી (ચાંદીવલી),બબ્બુ ખાન (ધારાવી),ગંગા કુણાલ માને…

  • પત્ની આત્મહત્યા કરશે એવું દબાણ લાવીને શિવસેનાના એક નેતાએ પ્રધાનપદ મેળવ્યું?

    પત્ની આત્મહત્યા કરશે એવું દબાણ લાવીને શિવસેનાના એક નેતાએ પ્રધાનપદ મેળવ્યું?

    મુંબઈ : મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના ભરત ગોગાવલેએ ગઈ કાલે એક ચોંકાવનારો ખુલાસો કરતાં શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.શિવસેનાના એક નેતાએ પ્રધાન નહીં બનાવવામાં આવે તો પોતાની પત્ની આત્મહત્યા કરશે એવું દબાણ લાવીને પ્રધાનપદ મેળવ્યું હોવાનું કહીને ભરત ગોગાવલેએ શિવસેનાની અંદરની વાત જાહેર કરી દીધી છે.એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો પ્રધાનપદ મેળવવા માટે કેવું-કેવું દબાણ…

  • જેલયોગના ડરથી અજિત પવાર બીજેપી સાથે ગયા? : રાજ ઠાકરે

    જેલયોગના ડરથી અજિત પવાર બીજેપી સાથે ગયા? : રાજ ઠાકરે

    મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગઈ કાલે એનસીપીના નેતા અજિત પવાર પર આકરા પ્રહાર કર્યા હતા.આ ઉપરાંત તેમણે રસ્તામાં પડેલા ખાડા બાબતે બીજેપી અને ઉદ્ધવ ઠાકરે જૂથને પણ આડે હાથ લીધાં હતાં.છગન ભુજબળે તેમના જેલના અનુભવો કહ્યા બાદ અજિત પવારે બીજેપી સાથે સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો હોવાનું રાજ ઠાકરેએ કહ્યું…

  • સંભાજી ભિડે સામે તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે, પણ વીર સાવરકર વિશેના રાહુલ ગાંધીના નિવેદનનું શું?

    સંભાજી ભિડે સામે તો પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે, પણ વીર સાવરકર વિશેના રાહુલ ગાંધીના નિવેદનનું શું?

    કોઈ પણ વ્યક્તિ મહાત્મા ગાંધીનું અપમાન કરે એ નહીં ચલાવી લેવાય; સંભાજી ભિડે સામે પોલીસે એફઆઇઆર નોંધ્યો છે એટલે યોગ્ય કાર્યવાહી કરશે,પણ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અવારનવાર વીર સાવરકરનું અપમાન કરે છે એનું શું? એવો સવાલ ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉન્ગ્રેસને કર્યો હતો.સંભાજી ભિડે સામે અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં મહાત્મા ગાંધીનું અપમાન…

  • જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે RPF જવાને ફાઈરિંગ કરતા ચારના મોત : જુઓ વિડિઓ

    જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં વહેલી સવારે RPF જવાને ફાઈરિંગ કરતા ચારના મોત : જુઓ વિડિઓ

    મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે સવારે જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં થયેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે.આ ફાયરિંગમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી.ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની…

  • મહાત્મા ગાંધીને મુસ્લિમ કહેનાર હિંદુત્વવાદી નેતા સંભાજી ભિડેની અરેસ્ટ કરો : કોંગ્રેસ

    મહાત્મા ગાંધીને મુસ્લિમ કહેનાર હિંદુત્વવાદી નેતા સંભાજી ભિડેની અરેસ્ટ કરો : કોંગ્રેસ

    મુંબઈ : મહાત્મા ગાંધીના પિતા વિષે અને તેમના વિષે પણ વાંધાજનક કમેન્ટ કરનાર હિન્દુત્વવાદી નેતા સંભાજી ભિડેની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કૉન્ગ્રેસે ગઈ કાલે વિધાનસભામાં કરી હતી.સંભાજી ભિડેએ અમરાવતીમાં કહ્યું હતું કે, કરમચંદ ગાંધી નહોતા મહાત્મા ગાંધીના પિતા અને મોહનદાસ મુસ્લિમ જમીનદાર હતા. કૉન્ગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવાણે ગઈ કાલે વિધાનસભામાં કહ્યું હતું કે સમાજમાં આવા…

  • કામગાર નેતા ડો.દતા સામંત હત્યા કેસમાં છોટા રાજન નિર્દોષ જાહેર

    કામગાર નેતા ડો.દતા સામંત હત્યા કેસમાં છોટા રાજન નિર્દોષ જાહેર

    – 1997માં દતા સામંતની 17 ગોળી મારીને હત્યા કરાઈ હતી – સામંતની હત્યાના કાવતરાંમાં રાજનની સંડોવણી સાબિત કરવા પુરતા પુરાવા નહીં જોકે, રાજન અન્ય કેસોમાં જેલમાં જ રહેશે મુંબઈ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆી)ની સ્પેશિયલ કોર્ટે શુક્રવારે ગેંગસ્ટર છોટા રાજનને ટ્રેડ યુનિયનના નેતા ડો. દતા સામંતની હત્યાના કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો.સામંતની…

  • એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ : ઉદ્ધવ ઠાકરે

    એક ફિલ્મ આવી હતી મૈં હૂં ના, તે જ રીતે અમે છીએ : ઉદ્ધવ ઠાકરે

    વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશ જ અમારો પરિવાર છે.આથી અમે પરિવારને બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ.એક પાર્ટી કે વ્યક્તિ દેશ ન હોઈ શકે.વિપક્ષી દળોની બેઠક ખતમ થયા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેના (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું સંબોધન આપ્યું.તેમણે કહ્યું કે અમારી બીજી મીટિંગ થઈ છે.તમે જોયું…

  • દાઉદ ઈબ્રાહિમના શૂટર મુન્ના ઝીંગાડાનું મોટું કાવતરું : ATSએ કર્યો પર્દાફાશ

    દાઉદ ઈબ્રાહિમના શૂટર મુન્ના ઝીંગાડાનું મોટું કાવતરું : ATSએ કર્યો પર્દાફાશ

    સપ્ટેમ્બર 2000માં બેંગકોકમાં છોટા રાજન પર ગોળી ચલાવનાર મુન્ના ઝીંગડા હાલના દિવસોમાં ફરી સક્રિય થયો હોવાની માહિતી સામે આવી રહી છે.તેણે યુપીમાં આતંકવાદી હુમલાનું મોટું ષડયંત્ર રચ્યું હતું.આ મામલે યુપી એટીએસ અને મહારાષ્ટ્ર એટીએસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.તેમાંથી એક મુન્ના ઝીંગડાના મામા અરમાન સૈયદ છે.યુપી એટીએસે બે દિવસ પહેલા જ ગોંડામાંથી મોહમ્મદ રઈસની ધરપકડ…

  • બીજેપીના કિરીટ સોમૈયાના વાંધાજનક સેક્સટેપ વિડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે

    બીજેપીના કિરીટ સોમૈયાના વાંધાજનક સેક્સટેપ વિડિયોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે

    મુંબઈ : બીજેપી નેતા કિરીટ સોમૈયાનો વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો એનો મુદ્દો ગઈ કાલે રાજ્યની વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિરોધ પક્ષોએ ખૂબ ઉછાળ્યો હતો અને આ મામલે સરકારને સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી.સામે પક્ષે કિરીટ સોમૈયાએ આ વિડિયોની તપાસ કરવાની માગણી કરતો પત્ર નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને…