Category: Religious
-
નવરાત્રીમાં મા દુર્ગા કૂકડા પર સવાર થઈને કરશે પ્રસ્થાન, જાણો આ સવારીના સંકેત
– આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન માતા દુર્ગા પાલખી પર સવાર થઈને આવશે અને કૂકડા પર પ્રસ્થાન કરશે. જાણો મા શેરાવાલીના આગમન અને પ્રસ્થાન બંનેના વાહનોનો અર્થ શું છે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર શરૂ થઈ રહી છે.માતાના ભક્તો નવરાત્રીની આતુરતાથી રાહ જુએ છે.નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.આખા દેશમાં…
-
પહેલા નોરતે કરો મા શૈલપુત્રીની પૂજા : આ મંત્રોથી કરો માને પ્રસન્ન
– નવરાત્રીનો પ્રથમ દિવસ મા દુર્ગાના સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે,જેને હિમાલયની દિવ્ય પુત્રી કહેવામાં આવે છે.પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે શારદીય નવરાત્રી ગુરુવાર 3 ઓક્ટોબરથી શુક્રવાર 11 ઓક્ટોબર સુધી ઉજવાશે. સનાતન ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.નવરાત્રીનો પ્રથમ દિવસ…
-
‘બોલ માડી અંબે…’ પહેલાં નોરતે જ અંબાજી અને પાવાગઢમાં માઇ ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
Navaratri 2024 : આજથી શારદીય નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચુકી છે.ત્યારે અંબાજી મંદિર ખાતે લાખો માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.પહેલાં નોરતે જ શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયાં છે.આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન…
-
#યાદવ_માંગે_શ્રીકૃષ્ણ_જન્મભૂમિ ટ્વિટર પર ટ્રેન્ડ, શું છે સમગ્ર મામલો ?
– શ્રીકૃષ્ણ જન્મભૂમિ હેશટેગ પર 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી हर वर्ग , हर वर्ण , हर जाति , हर व्यक्ति का साथ चाहिए। बताओ कौन कौन सा साथ देगा । #यादव_मांगे_श्रीकृष्ण_जन्मभूमि @murli_waale pic.twitter.com/OGyDOc2jXb — OBC समाज 🚩 (@ObcCommunity) January 20, 2024 નવી દિલ્હી, 22 જાન્યુઆરી : “યાદવ માંગે શ્રીકૃષ્ણ જન્મભૂમિ” નામનું હેશટેગ આજ…
-
રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામવર્ણી કેમ છે?
– રામલલાની મૂર્તિનું નિર્માણ ‘શિલા’ નામના કાળા પથ્થરમાંથી કરાયું છે દેશમાં 500 વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે.આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરની સ્થાપના માટેની કરોડો ભારતીયોની આતુરતાનો અંત આવી જશે.રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામ રંગની છે.તેથી અનેક લોકોને…
-
લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારની પુર્ણાહૂતિ : જાણો ધંધાનું મુહૂર્ત
કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.તેથી 18 નવેમ્બરના રોજ લાભ પંચમીની ઉજવણી કરવામાં આવશે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે.લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં…
-
પાવાગઢમાં પહેલા જ નોરતે 2 લાખ માઇભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યાં
માં આધ્યશક્તિ આરાધના પર્વ એટલે નવરાત્રીના પ્રથમ દિવસેજ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટીયા પડ્યાં હતા.જોકે આ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પુરતી વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ નોરતે જ પાવાગઢ સ્થિત મહાકાળી માતાના દર્શન માટે…
-
નવરાત્રી : સુરતના અંબાજી મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું
– અનેક લોકો આજથી નવ દિવસ ઉપવાસ કરશે તો કેટલાક લોકો સોશિયલ મીડિયાનો નવ દિવસ ઉપયોગ નહિ કરી ડિજિટલ ઉપવાસ કરશે સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો દબદબાભેર પર આરંભ થયો છે.નવરાત્રીના પ્રભાતેથી જ સુરતમાં માં અંબા સહિત અનેક માતાજીના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.માતાજીની આ મંદિરે આરાધના કરતા વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની…
-
આજે બીજું નોરતું : મા દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પૂજા
નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક જાગરણનું પ્રતિનિધિત્વ કરે છે.મા સૃષ્ટિમાં ઊર્જાના પ્રવાહ,કાર્યકુશળતા અને આંતરિક શક્તિમાં વિસ્તારની જનની છે.બ્રહ્મચારિણી આ લોકના સમસ્ત જગતને વિદ્યા આપે છે.આજે નવરાત્રિના તહેવારનો બીજો દિવસ છે.આજે 16 ઓક્ટોબરના રોજ બીજા નોરતે દુર્ગા માતાની મા બ્રહ્મચારિણીના રૂપમાં પૂજા કરવામાં આવે છે.બ્રહ્મચારિણી નામમાં જ તેમની શક્તિઓનું વર્ણન મળી જાય છે.બ્રહ્મનો અર્થ થાય…
-
જ્યારે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડત માટે હથિયાર તરીકે કરવામાં આવ્યો… જાણો ગણેશ પર્વની શરૂઆતનો રોચક ઈતિહાસ
ગણેશોત્સવ ભારતના ઘણા રાજ્યો સહિત દુનિયાના ઘણા દેશોમાં પણ મનાવવામાં આવે છે.આમ તો આની શરૂઆત મહારાષ્ટ્રના પૂણે શહેરથી થઈ હતી અને એક ખાસ હેતુ માટે કરવામાં આવી હતી નહીંતર આ પહેલા ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પાની મૂર્તિઓ માત્ર ઘરોમાં જ બિરાજમાન કરવામાં આવતી હતી પરંતુ સ્વતંત્રતા સંગ્રામ સેનાની અને આઝાદીની લડતના જનક…