By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CCI દ્રારા દેશના ઉધોગ જગતને બેઠો કરવા વિવિધ માગણીઓ,માંગ્યા ૧૫ લાખ કરોડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > CCI દ્રારા દેશના ઉધોગ જગતને બેઠો કરવા વિવિધ માગણીઓ,માંગ્યા ૧૫ લાખ કરોડ
BusinessGeneralNational

CCI દ્રારા દેશના ઉધોગ જગતને બેઠો કરવા વિવિધ માગણીઓ,માંગ્યા ૧૫ લાખ કરોડ

HM News
Last updated: 09/05/2020 8:28 AM
HM News
5 years ago
Share
SHARE

દેશમાં કોરોનાવાયરસ અને તેને પગલે ચાલી રહેલી તાળાબંધી ને પગલે દેશનું અર્થતત્રં સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે અને સેંકડો ઉધોગો બધં પડી જવાની હાલતમાં છે ત્યારે દેશના ઉધોગ જગત ને બેઠો કરવા માટે કેન્દ્ર સરકાર પાસે પિયા ૧૫ લાખ કરોડના રાહત પેકેજની માગણી કરવામાં આવી છે.

ઔધોગિક સંગઠન સીઆઈઆઈ દ્રારા જાહેર કરવામાં આવ્યું છે કે ઉધોગો તાળાબંધી ના ત્રીજા તબક્કામાં સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયા છે અને અર્થતત્રં ખાડે ગયું છે ત્યારે ઉધોગોને ચાલતા કરવા માટે પંદર લાખ કરોડના વિશેષ રાહત પેકેજની જર છે અને તેના સિવાય ઔધોગિક એકમો બેઠા થઈ શકે તેમ નથી.સીઆઇઆઇના પ્રમુખ વિક્રમ કિલોસ્કર એ એવી માહિતી આપી છે કે દેશમાં તાળાબંધી નો ત્રીજો તબક્કો ઉધોગો માટે મરણતોલ બની ગયો છે અને એમની તમામ સિલક ખલાસ થઈ ગઈ છે. કામદારો વધ્યા નથી.રો મટીરીયલ નથી અને રો મટીરીયલ ખરીદવા માટે નાણાંકીય વ્યવસ્થા નથી. એ જ રીતે કર્મચારીઓ માટે વેતનના પિયા પણ નથી.સીઆઇઆઇ દ્રારા એટલા માટે જ કેન્દ્ર સરકાર પાસે કુલ પિયા ૧૫ લાખ કરોડના ખાસ રાહત પેકેજની માગણી કરવામાં આવી છે જે જીડીપીના ૭.૫ ટકા જેટલી થાય છે.તેમણે કહ્યું કે દેશમાં તાળાબંધી નો ત્રીજો તબક્કો પૂરો થશે ત્યાં સુધીમાં બે મહિના જેટલું આઉટપુટ ઘટી ગયું હશે.

ગત ૨૫મી માર્ચ થી દેશમાં તાળાબંધી ચાલી રહી છે અને હજુ ૧૭મી મે સુધી ચાલવાની છે પરંતુ દેશમાં કેસ ની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તેને જોતા એવા અનુમાનો થઈ રહ્યા છે કે હજુ પણ લોક ડાઉન લંબાવવાની શકયતા છે ત્યારે દેશના ઉધોગની હાલત સદંતર પાયમાલ જેવી થઈ જશે.બેરોજગારી નો રાક્ષસ દેશમાં વધુ કણતા ફેલાવશે તેવો ખતરો હવે પેદા થઈ ગયો છે.ઓલરેડી છેલ્લા બે માસમાં દેશમાં બેરોજગારી વિક્રમજનક સપાટી પર પહોંચી ગઈ છે અને જો વધુ તાળાબંધી લંબાવવામાં આવશે તો ઉધોગોને બેઠા કરવા માટે પિયા ૧૫ લાખ કરોડના રાહત પેકેજની જર છે તેમાં કોઈ શંકા નથી

માંડવીના તડ્કેશ્વરમાં જુગાર રમવા આવેલ સિસોદરાના 4 વ્યક્તિઓ ઝડપાયા
પાકિસ્તાન : ગણેશ મંદિરમાં તોડફોડ મામલે એક્શન, 150 લોકો વિરૂદ્ધ FIR
અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ગઢમાં AAPની એન્ટ્રી, શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારમાં પગપેસારો
સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ નેતા સુબ્રમણીયમ સ્‍વામી ઉવાચ : આનંદીબેન પટેલ ગુજરાતમાં CM બને તો કોરોના કાબુમાં આવે
Next Article ગરીબ દેશોને 6.7 અબજ ડોલરની સહાય નહીં મળે તો લોકો ભૂખમરા અને તોફાનોથી મરશે : WHO
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up