By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CM યોગી આદિત્યનાથે હિંદુ યુવા વાહિની સંગઠનના તમામ એકમ બંધ કર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CM યોગી આદિત્યનાથે હિંદુ યુવા વાહિની સંગઠનના તમામ એકમ બંધ કર્યા
GeneralNational

CM યોગી આદિત્યનાથે હિંદુ યુવા વાહિની સંગઠનના તમામ એકમ બંધ કર્યા

HM News
Last updated: 03/08/2022 12:28 PM
HM News
3 years ago
Share
SHARE

લખનૌ, તા. 03 ઓગસ્ટ 2022 બુધવાર : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલા યોગી આદિત્યનાથની ઘણી અન્ય ઓળખ હતી. જેમાંથી એક ઓળખ હતી હિંદુ યુવા વાહિની સંગઠન.હવે આ સંગઠન સમગ્ર રીતે ખતમ થઈ ગયુ છે.એટલે કે હવે આ સંગઠનના તમામ એકમ પૂરા થઈ ગયા છે.ભલે તે જિલ્લાની હોય કે પ્રદેશ સ્તરની, હવે હિંદુ યુવા વાહિનીનુ કોઈ એકમ રહેશે નહીં.

યોગી આદિત્યનાથે પહેલા જ આ સંગઠનને ભંગ કરવાનો આદેશ આપી દીધો હતો પરંતુ છુટાછવાયા રીતે આના ઘણા એકમ કામ કરી રહ્યા હતા.આજ પછી હિંદુ યુવા વાહિની જેવુ કોઈ સંગઠન હશે નહીં,આને સમગ્ર રીતે ખતમ માનવામાં આવશે.

હિંદુ યુવા વાહિની તે સંગઠન છે જેનો પાયો પોતે યોગી આદિત્યનાથે નાખ્યો હતો.આની શરૂઆત ગોરખપુરમાં લગભગ 20 વર્ષ પહેલા થઈ.યોગી આદિત્યનાથનો પોતાનો ગોરખપુર સાથે ગાઢ સંબંધ છે.તેઓ ગોરખપુર મઠના મહંત છે અને ત્યાંથી સાંસદ પણ ચૂંટાયા.યોગી આદિત્યનાથનુ અધ્યાત્મની દુનિયામાંથી રાજકારણમાં આવવુ ગોરખપુર અને અહીં બનેલી હિંદુ યુવા વાહિની દ્વારા જ સંભવ થયુ.

હિંદુ યુવા વાહિની પોતાને એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન ગણાવે છે.આની મૂળ વિચારધારા હિંદુત્વ અને રાષ્ટ્રવાદ છે.હિંદુ યુવા વાહિનીની વેબસાઈટ અનુસાર તે હિંદુ સમાજના એકીકરણ માટે કામ કરે છે.આ માટે તે સમાજમાં અસ્પૃશ્યતા,ઊંચ-નીચની લાગણીને નાબૂદ કરવા માંગે છે.

જમીન સોદા કેસમાં ED એ એનસીપી નેતા એકનાથ ખડસેની 6 કલાક પૂછપરછ કરી
ગુજરાતમાં જમીન રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર : અધિકારીઓના પાપે જમીન થઇ રહી છે ઓછી !
શ્રીલંકા કટોકટીઃ પૂર્વ પીએમ રાજપક્ષે દેશ નહીં છોડી શકે, કોર્ટે આપ્યો આદેશ
ભારતે કોરોના વાયરસના લક્ષણો શોધ્યા, દવા બનાવવામાં અંદાજે એક વર્ષનો સમય લાગશે
સૌરાષ્ટ્રમાં ભાજપના આંતરિક વિગ્રહને કારણે ગૌરવયાત્રા “ફેલ”, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ફિયાસ્કો
Share This Article
Facebook Email Print
Previous Article CWG 2022 : લવપ્રીત સિંહે વેઈટલિફ્ટિંગમાં જીત્યો બ્રોન્ઝ, કુલ 355 કિગ્રા વજન ઉંચક્યું
Next Article ચકચારી RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં પ્રતાપ શિવાને જામીન નહી આપવા CBIએ એફિડેવિટ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up