By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CUET UG 2022: જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે રી-ટેસ્ટ નહીં લેવાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CUET UG 2022: જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે રી-ટેસ્ટ નહીં લેવાય
GeneralNational

CUET UG 2022: જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે રી-ટેસ્ટ નહીં લેવાય

HM News
Last updated: 16/07/2022 6:44 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : તા.16 જુલાઈ 2022,શનિવાર : ગત તા.15 જુલાઈ 2022ના રોજ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(CUET)લેવાઈ હતી.દેશની બીજી સૌથી મોટી પરીક્ષા માટે આશરે 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાને સવારે અને બપોરે એમ 2 શિફ્ટમાં વહેંચવામાં આવી હતી.

જે વિદ્યાર્થીઓ તા.15 જુલાઈના રોજ CUETની પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે આ વર્ષે ફરી પરીક્ષા નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે ફરી રી-ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવી અટકળો લગાવાઈ રહી હતી.પરંતુ UGCના ચેરમેન એમ જગદીશ કુમાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.પરીક્ષાના કેન્દ્રમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું ચૂકી ગયા હતા અને તેમની આ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CUETની પરીક્ષાનું આયોજન કર્યું છે.

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર વડોદરાના હિન્દુ યુવકને ધમકી, પ્રેમિકા આસ્માનો મેસેજ ‘તું આવીને મને લઈ જા.!
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, 24 કલાક માં ઉમરગામ માં પડ્યો ચાર ઈંચ વરસાદ : હથનુર ડેમ ના તમામ દરવાજા ખોલી નખાયાં
ભારતમાં તૈયાર થયેલી કોરોના વાયરસની બે રસીઓનું માનવ પરીક્ષણ શરૂઃ ICMR
સુરતનું કપલ એક બીજાને વરમાળા પહેરાવે તે પહેલા પોલીસે પહેરાવી હથકડી કારણ કે…
અતિથિ દેવો ભવ : સાપુતારા ખાતે પ્રવાસીઓના આનંદમાં ખલેલ ન પહોંચે તે માટે વહીવટી તંત્ર સાથે સ્થાનિક વેપારીએ પણ જવાબદારી ઉઠાવી
Share This Article
Facebook Email Print
Previous Article પીએફઆઇની ઓફિસમાં માર્શલ આર્ટના બહાને આતંકી તાલિમ અપાઇ
Next Article બાઈડને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત દરમિયાન પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up