પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ : પાકિસ્તાન કહે છે માત્ર 261

272

લોકસભામાં માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરન
ન્યુદિલ્હી : આજ બુધવારે લોકસભામાં લેખિત માહિતી આપતા વિદેશ રાજ્યમંત્રી મુરલીધરને જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં ભારતના 337 કેદીઓ છે.પરંતુ પાકિસ્તાન આ સંખ્યા માત્ર 261 બતાવે છે.તેમણે ઉમેર્યું હતું કે આ 337 કેદીઓ પૈકી 270 કેદીઓ માછીમાર છે.પાકિસ્તાન સાથે ભારતના 83 લાપતા કેદીઓનો મુદ્દો પણ વિવાદમાં છે

Share Now