By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ICMR અને ભારત બાયોટેક સાથે મળીને કોરોનાની વેક્સીન બનાવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ICMR અને ભારત બાયોટેક સાથે મળીને કોરોનાની વેક્સીન બનાવશે
GeneralNational

ICMR અને ભારત બાયોટેક સાથે મળીને કોરોનાની વેક્સીન બનાવશે

HM News
Last updated: 10/05/2020 7:05 AM
HM News
5 years ago
Share
SHARE

– ICMRએ કોરોનાની વેક્સીન બનાવવા માટે ભારત બાયોટેક સાથે હાથ મિલાવ્યા

નવી દિલ્હી : દુનિયાભરમાં કોરોનાની દવા શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે.ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ભારત બાયોટેક ઈન્ટરનેશનલ (બીબીઆઈએલ)ની સાથે હાથ મિલાવ્યા છે.બંને સંસ્થા હવે સાથે મળીને સ્વદેશી દવા અથવા વેક્સીન તૈયાર કરવા પર કામ કરશે.

કોરોનાની વેક્સીન વિકસિત કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પૂણેમાં અલગ કરવામાં આવેલા વાયરસ સ્ટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે.આઈસીએમઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે,એનઆઈવીમાં અલગ કરાયેલા વાયરસ સ્ટ્રેનને સફળતાપૂર્વક બીબીઆઈએલને મોકલવામાં આવ્યો છે.હવે વેક્સીન તૈયાર કરવા પર કામ કરવામાં આવશે.

આઈસીએમઆરે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે,બંને સહયોગીઓ વચ્ચે વેક્સીન ડેવલપમેન્ટને લઈને કામ શરૂ કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયામાં આઈસીએમઆર-એનઆઈવી દ્વારા બીબીઆઈએલને સતત સપોર્ટ આપવામાં આવશે.વેક્સીન ડેવલપમેન્ટ,એનિમલ સ્ટડી અને ક્લિનિકલ ટ્રાયલને ઝડપી બનાવવા માટે આઈસીએમઆર અને બીબીઆઈએલ ઝડપથી મંજૂરી લેતા રહેશે.

આ કરાર અંગે ભાારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ.કૃષ્ણ એલાએ જણાવ્યું કે,અમે એ વાત પર ગર્વ છે કે અમે સમગ્ર દેશ માટે જરૂરી આ પ્રોજેક્ટનો ભાગ છે અને આઈસીએમઆર અને એનઆઈવીની સાથે કામ કરી રહ્યા છે.અમે આને સફળ બનાવવા અને કોરોનાની વિરુદ્ધ લડત આપવા માટે પૂરું યોગદાન આપીશું.

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત મનીયા ડુક્કરની ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી ધરપકડ
આમ આદમીની પાર્ટીને કોનો ડર? પત્રકારો પાસે પણ આઇકાર્ડ આપ્યા બાદ જ આપે છે પ્રવેશ
લોરેન્સ બિશ્નોઈએ કબૂલ કર્યું કે, હું જ મૂસેવાલા હત્યાનો માસ્ટરમાઈન્ડ હતો: પંજાબ પોલીસ
જુલ્મમાંથી મુક્તિ અપાવો POK ના પરિવારે નરેન્દ્ર મોદીને કરેલી અપીલ
મુંબઈમાં ખાનગી કારોની સંખ્યા 12 લાખથી વધુઃ દર કિલોમીટરે 2150 વાહનો
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના વાયરસની ચેન તોડવામાં હજુ સુધી સફળ થયા નથી : ઉદ્ધવ ઠાકરે
Next Article લોકડાઉન બાદ ઉદ્યોગો શરૂ કરવા ગૃહમંત્રાલયે દિશા-નિર્દેશ જાહેર કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up