By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: IPL 2022: કેપ્ટન ધોનીએ હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા, સારૂં પ્રદર્શન કરવા આપ્યા સૂચનો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > IPL 2022: કેપ્ટન ધોનીએ હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા, સારૂં પ્રદર્શન કરવા આપ્યા સૂચનો
GeneralSports

IPL 2022: કેપ્ટન ધોનીએ હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા, સારૂં પ્રદર્શન કરવા આપ્યા સૂચનો

HM News
Last updated: 05/05/2022 9:22 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 05 મે 2022, ગુરૂવાર : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે.બુધવારે રમાયેલી મેચમાં બેંગલુરૂએ ચેન્નાઈને 13 રને હરાવ્યું હતું.મેચ બાદ જ્યારે MS ધોનીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે બોલરોના વખાણ કર્યા અને કહ્યું હતુ કે, અમે તેમને 173 રન સુધી રોકીને સારૂં પ્રદર્શન કર્યું હતુ પરંતુ બેટિંગે અમને નિરાશ કર્યા હતા.MS ધોનીએ કહ્યું હતું કે, જ્યારે તમે કોઈપણ લક્ષ્યનો પીછો કરો છો ત્યારે તમે જાણો છો કે વસ્તુઓને કેવી રીતે આગળ લેવી જોઈએ.આવી સ્થિતિમાં તમારે પોતાના શોટ્સ પરિસ્થિતિની માંગ અનુસાર રમવા જોઈએ.છેલ્લા આવતા શોટની પસંદગી વધુ સારી રીતે થઈ શકી હોત.અમે શરૂઆતમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને અમારી પાસે વિકેટો પણ હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું હતુ કે, ‘જ્યારે તમે પહેલા બેટિંગ કરો છો, ત્યારે તમે તમારા અનુસાર બેટિંગ કરો છો પરંતુ પીછો કરતી વખતે વસ્તુઓની ગણતરી કરવી પડશે. અહીં અમે ભૂલ કરી છે.પોઈન્ટ ટેબલને લઈને MS ધોનીએ કહ્યું હતુ કે, તમે કયા નંબર પર છો, તમારા કેટલા પોઈન્ટ્સ છે, આ બાબતો તમારું ધ્યાન ભટકાવી શકે છે પરંતુ તમારે પોતાની પ્રોસેસ પર ધ્યાન રાખીને કામ કરવું પડશે.જો તમારી રમવાની પ્રોસેસ બરાબર રહેશે તો બાકીની વસ્તુઓ આપોઆપ ઠીક થતી રહેશે.તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં નવમા નંબર પર છે.ચેન્નાઈએ 10માંથી 3 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે.અત્યાર સુધી ટીમના 6 પોઈન્ટ છે અને 4 મેચ બાકી છે.આવી સ્થિતિમાં જો ચેન્નાઈ તેની બાકીની તમામ મેચ જીતી લે તો પણ તેના 14 પોઈન્ટ રહેશે.આવી સ્થિતિમાં ચેન્નાઈ માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે

ગુજરાતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ : કુલ આંકડો 55
નિકોલમાં વ્યાજની વસૂલાત માટે યુવક ઉપર તલવાર, પાઇપથી ખૂની હુમલો
પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું, નોકરીઓ નથી, આ પાછળનું કારણ સેક્યુલરીઝમ છે? ઓવૈસીનો સવાલ
અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર બિડેને ભારત વિરોધી નિવેદન કર્યું
ધારાસભ્ય ગોવિંદ પરમારની ધમકીની અસર, ભાજપના ક્યા નેતાએ પરમારને તાત્કાલિક મળવા ગાંધીનગર બોલાવ્યા ?
Share This Article
Facebook Email Print
Previous Article લાઉડસ્પીકર વિવાદ: સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરનારી 135 મસ્જિદો સામે મહારાષ્ટ્ર સરકાર કરશે કાર્યવાહી
Next Article રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હારની પરંપરા અટકાવી : ચેન્નાઈ સામે ૧૩ રનથી વિજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up