By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ITR જમા કરવાની સમયમર્યાદા 30-સપ્ટેમ્બર સુધી વધારાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ITR જમા કરવાની સમયમર્યાદા 30-સપ્ટેમ્બર સુધી વધારાઈ
GeneralNational

ITR જમા કરવાની સમયમર્યાદા 30-સપ્ટેમ્બર સુધી વધારાઈ

HM News
Last updated: 21/05/2021 8:43 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : સરકારે ગુરુવારે વર્ષ 2020-21 માટે વ્યક્તિગત ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરવાની સમયમર્યાદા બે મહિના વધારીને 30 સપ્ટેમ્બર, 2021 કરી દીધી છે.કેન્દ્રીય ડિરેક્ટ ટેક્સીસ બોર્ડ (CBDT)એ કંપનીઓ માટે આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને 30 નવેમ્બર કરી દીધી છે.આવકવેરા કાયદા અનુસાર જે વ્યક્તિઓનાં ખાતાંઓમાં ઓડિટ કરવાની જરૂર નથી અને ITR-1 અથવા ITR-4 ઉપયોગ કરીને આવકવેરા રિટર્ન ભરે છે,તેમના માટે ITR ભરવાની સમયમર્યાદા 31 જુલાઈ છે. કંપનીઓ અથવા ફર્મ જેવા કરદાતાઓ માટે જે ખાતાઓમાં ઓડિટ થવું જરૂરી છે,તેમના માટે સમયમર્યાદા 31 ઓક્ટોબર છે.

CBDTએ સર્ક્યુલરમાં કહ્યું છે કે કોરોના વાઇરસ રોગચાળાને કારણે ઊભા થયેલા જોખમને જોતાં કરદાતાઓને રાહત આપવા માટે સમયમર્યાદા વધારવામાં આવા છે.આ ઉપરાંત એમ્પ્લોયર (કંપનીઓ) દ્વારા ફોર્મ-16 જારી કરવા માટેની સમયમર્યાદા એક મહિનો વધારીને 15 જુલાઈ, 2021 કરવામાં આવી છે.ટેક્સ ઓડિટ રિપોર્ટ અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સર્ટિફિકેટ જમા કરવાની નિયત તારીખ એક મહિનો વધારીને ક્રમશઃ 31 ઓક્ટોબર અને 30 નવેમ્બર કરવામાં આવી છે.વિલંબથી અથવા સંશોધિત આવકવેરા રિટર્ન હવે 31 જાન્યુઆરી, 2022 સુધી દાખલ કરી શકાશે. CBDT અનુસાર નાણાસંસ્થાઓ માટે નાણાકીય લેવડદેવડ વિવરણ (SFT) રિપોર્ટ પ્રસ્તુત કરવાની સમયમર્યાદા 31 મે, 2021થી વધારીને 30 જૂન કરવામાં આવી છે.

નાંગિયા એન્ડ કંપનીના ભાગીદાર શૈલેષકુમારે કહ્યું હતું કે આવકવેરા રિટર્ન મામલે સમયમર્યાદા વધારવાથી કરદાતાઓને નિયમોના પાલનમાં થોડી રાહત મળશે.

CDS રાવત : સૈન્ય ખરીદી ઝડપી કરાવી જેથી દુશ્મનોને તરત જવાબ આપી શકાય, અમેરિકા અને રશિયાએ ગણાવ્યા સાચા મિત્ર
ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરે PM કેર ફંડમાં આપ્યા 50 હજાર ડોલર, ભારતમાં ઓક્સિજન માટે કરી મદદ
નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?
સુરતમાં કોરોનાની સારવાર માટે વપરાતું ઇન્જેક્શન 1 લાખમાં વેચવાનું કૌભાંડ ઝડપાયું
મહારાષ્ટ્રની પાલિકા ચૂંટણીઓ બે સપ્તાહમાં જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article ફેક ન્યૂઝ : જેના માથે ગીરના સિંહોના સંરક્ષણની જવાબદારી, એ જ ACS રાજીવ ગુપ્તાએ ફેલાવ્યા ફેક ન્યૂઝ? પોસ્ટ ડિલીટ કરવી પડી
Next Article UNESCO ની યાદીમાં આપણાં આ બે સ્થળોનો થયો સમાવેશ, ભારત માટે ગૌરવની વાત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up